નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન - $I$ : $\mu$ જથ્થાનો એક આદર્શ વાયુ જ્યારે સમોષ્મી પ્રક્રિયા દ્વારા $\left( P _{1}, V _{1}, T _{1}\right)$ અવસ્થામાંથી $\left( P _{2}, V _{2}, T _{2}\right)$ અવસ્થામાં જાય છે ત્યારે થતું કાર્ય $W =\frac{\mu R \left( T _{2}- T _{1}\right)}{1-\gamma}$, જ્યાં $\gamma=\frac{ C _{ p }}{ C _{ v }}$ અને $R =$ સાર્વત્રિક વાયુ અચળાંક છે.

વિધાન - $II$ : ઉપરોક્ત કિસ્સામાં, જ્યારે વાયુ ઉપર કાર્ય થાય છે, વાયુનું તાપમાન વધે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • Aવિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે
  • Bવિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે
  • Cવિધાન $I$ સાચું પણ વિધાન $II$  ખોંટું છે
  • Dવિધાન $I$ ખોંટું છે પણ વિધાન $II$ સાચું છે
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
\(W _{\text {adiabatic }}=\frac{ NR \left( T _{f}- T _{ i }\right)}{1-\gamma} \rightarrow\) statment \(1\)

\(Q=W+\Delta U\)

\(0= W +\Delta U\)

\(\Delta U =- W\)

If work is done on the gas, i.e. work is negative

\(\therefore \Delta U\) is positive.

\(\therefore\) Temperature will increase.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 2
    અચળ દબાણે અને $27 °C $ તાપમાને રહેલા $0.1$  મોલ વાયનું કદ બમણું કરવા માટે જરૂરી કાર્ય = ..... $cal$
    View Solution
  • 3
    એક કાર્નોટ એન્જિનના કાર્યકારી પદાર્થ તરીકે દ્વિપરમાણ્વિક આદર્શ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. જો સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુનું કદ $V$ થી વધીને $32 V$ થાય તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી થાય?
    View Solution
  • 4
    નીચેની આકૃતિઓ $(a)$ થી $(b)$ માં દબાણની ફેરફાર વડે કદમાં થતો ફેરફાર આકૃતિમાં દશાવેલ છે. વાયુને પથ $A B C D A$ પર લાવવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .......... છે.
    View Solution
  • 5
    $ A \to B \to C $ માટે તંત્ર દ્વારા થતું કાર્ય $30J$ અને તંત્ર દ્વારા શોષણ થતી ઉષ્મા $40J$ હોય,તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં ...... $J$ ફેરફાર થશે?
    View Solution
  • 6
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં થતું કાર્ય
    View Solution
  • 7
    $40 \%$ કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $300\; K$ છે. તેની ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને,કાર્યક્ષમતા કરતાં $50 \% $ વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું તાપમાન  ..... $K$ વધારવું પડે.
    View Solution
  • 8
    $STP$ પર વાયુઓના મિશ્રણને સચાનક તેના મૂળ કદના $\frac{1}{9}$ મા ભાગ જેટલું સંકોચન કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ......... $^{\circ} C$ છે. (જ્યાં $\gamma=1.5$ છે)
    View Solution
  • 9
    $96 \,gm$ ઓકિસજનનું તાપમાન $27°C$ છે.તેનું કદ સમતાપી પ્રક્રિયાથી $70\, liter$ થી $140\, liter$ કરતાં કેટલું કાર્ય થશે?
    View Solution
  • 10
    કાર્નોટ એન્જિન $ {411^o}C $ અને $ {69^o}C $ વચ્ચે કાર્ય કરે છે.તેને ચક્રદીઠ અપાતી ઉષ્મા $1000 \,J$ હોય,તો ચક્ર દીઠ ....... $J$ કાર્ય થશે?
    View Solution