$(a)$ તારકકાય એ અસ્પષ્ટ પારિતારાકેન્દ્રીય દ્રવ્ય વડે ઘેરાયેલું હોય છે.
$(b)$ તારકકાયમાં બંન્ને તારાકેન્દ્રો એકબીજાને સમાંતર ગોઠવાય છે અને બંન્નેની રચના ગાડાંના પૈડા જેવી હોય છે.
$(c)$ તારાકેન્દ્રએ અચોક્કસ જગ્યાએોથી પરિઘીય ટ્યુબ્યુલીનની બનેલી હોય છે.
$(d)$ તારાકેન્દ્રનો મધ્યસ્થ પ્રોટીનનો બનેલો દંડ
કારણ $R$ : લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કણિકાવિહિન અંત:કોષરસજાળ $= ......Q...........$
ઉપરની અંત:કોષરસજાળ ક્યાં દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે?