નીચેના ચાર જલીય દ્રાવણોમાંથી, તે દ્રાવણની કુલ સંખ્યા જેમનું ઠારબિંદુ $0.10\, {M} {C}_{2} {H}_{5} {OH}$ કરતા ઓછું છે. (પૂર્ણાંક જવાબ)

$(i)$ $0.10\, {M} \,{Ba}_{3}\left({PO}_{4}\right)_{2}$

$(ii)$ $0.10\, {M}\, {Na}_{2} {SO}_{4}$

$(iii)$ $0.10\, {M}\, {KCl}$

$(iv)$ $0.10 \,{M} \,{Li}_{3} {PO}_{4}$

  • A$4$
  • B$3$
  • C$1$
  • D$2$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
a
As \(0.1 \,{M} {C}_{2} {H}_{5} {OH}\) is non-dissociative and rest all salt given are electrolyte so in each case effective molarity \(>\,0.1\) so each will have lower freezing point.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $114 $ ગ્રામ ઓક્ટેનમાં કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય (અણુભાર $40$) ઉમેરતાં $20\%$ બાષ્પ દબાણ ઘટે છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કોણ $K_3 [Fe(CN)_6]$ જેટલો વોન્ટ હોફ અવયવનું મૂલ્ય ધરાવે છે?
    View Solution
  • 3
    કયા પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરવાથી પાણીનું બાષ્પ દબાણ મહત્તમ ઘટે છે?
    View Solution
  • 4
    ગ્લુકોઝના જલીય દ્રાવણની મોલાલિટી $1.0\, m$ છે. તો ગ્લુકોઝના મોલ-અંશ આશરે ..... થશે.
    View Solution
  • 5
    $760\,mm$  એ પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $ 373\,K $ છે. $298\,K $ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23\,mm$  છે. જો બાષ્પાયન એન્થાલ્પી $ 40.656 \,KJ/mol $ હોય તો $23\, mm$ દબાણે તેનું ઉત્કલનબિંદુ ........... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 6
    $V\,L$ પાણીમાં ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરી જુદા જુદા દ્રાવણ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના અભિસરણ દબાણ અનુક્રમે $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.
    View Solution
  • 7
    બે પ્રવાહી $x$ અને $ y,$ આદર્શ બનાવે છે. $300\,K$ તાપમાને $1$ મોલ $x$  અને $ 3$ મોલ $y$  ધરવતા દ્રાવણનું બાષ્પદબાણ $550$ મિમિ છે. તે જ તાપમાને જો $1$ મોલ વધારાનો $y $ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ $10$ મિમિ જેટલુ વધે છેતો $x$ અને $y$ ના શુધ્ધ અવસ્થામાં બાષ્પદબાણ અનક્રમે ……… મિમિ થાય છે.
    View Solution
  • 8
    નિર્બળ એસિડ $HX$ નુ $0.5\, m$ જલીય દ્રાવણમાં $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f= -1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ધટાડો ........ $K$ થશે. 
    View Solution
  • 9
    $X$ અને $Y$ ના પ્રવાહી મિશ્રણનુ બાષ્પદબાણ સમીકરણ $P = 160X_x + 50$ દ્વારા આપવામાં આવે છે. તો શુદ્ધ પ્રવાહી $X$ અને $Y$ ના બાષ્પદબાણનો ગુણોત્તર ................. થશે.
    View Solution
  • 10
    $100\, mL$ દ્રાવણ $1.43\, g$ of $Na _{2} CO _{3} \cdot xH _{2} O $ ઉમેરીને બનાવવામાં આવ્યું હતું. દ્રાવણની નોર્માલિટી $0.1$ $N.$ છે. $x$નું મૂલ્ય......... ($Na$નું પરમાણ્વીય દળ $23\, g / mol$ છે ) :
    View Solution