નીચેના ચાર જલીય દ્રાવણોમાંથી, તે દ્રાવણની કુલ સંખ્યા જેમનું ઠારબિંદુ $0.10\, {M} {C}_{2} {H}_{5} {OH}$ કરતા ઓછું છે. (પૂર્ણાંક જવાબ)

$(i)$ $0.10\, {M} \,{Ba}_{3}\left({PO}_{4}\right)_{2}$

$(ii)$ $0.10\, {M}\, {Na}_{2} {SO}_{4}$

$(iii)$ $0.10\, {M}\, {KCl}$

$(iv)$ $0.10 \,{M} \,{Li}_{3} {PO}_{4}$

  • A$4$
  • B$3$
  • C$1$
  • D$2$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
a
As \(0.1 \,{M} {C}_{2} {H}_{5} {OH}\) is non-dissociative and rest all salt given are electrolyte so in each case effective molarity \(>\,0.1\) so each will have lower freezing point.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2.0 \,molal\,CH_3COOH$ નુ બેન્ઝિનમાં $100 \%$ ડાઇમરાઇઝેશન થાય છે. તો તે ............. સાથે સમઅભિસારી હશે.
    View Solution
  • 2
    જલીય દ્રાવણનું અભિસરણ દબાણનું માપન કેવી રીતે થાય છે?
    View Solution
  • 3
    નિર્બળ એસિડ $ (HX) $ નું $ 0.5 $ મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f\,\,\,1.86\,K$  કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણબિંદુમાં ઘટાડો  ....... $K$ થાય.
    View Solution
  • 4
    મંદ દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ દર્શાવે છે કે .... 
    View Solution
  • 5
    જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ $2:1$ ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી $1:2$ ના ગુણોત્તર માં છે.$X$ નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા $m$ ગણો છે. તો $m$ નું મૂલ્ય $......$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 6
    $373\, K$ તાપમાને ગ્લુકોઝનુ મંદ દ્રાવણ $750\, mm\, of\, Hg$ બાષ્પદબાણ ધરાવે છે, તો દ્રાવણની મોલાલિટી ......થશે.
    View Solution
  • 7
    કયું જલીય દ્રાવણ ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 8
    યુરિયાના $10\,g$  દીઠ $dm^3$  (અણુ સમૂહ $= 60\,g\,mol^{-1}$  ) નો સમાવિષ્ટ એક આબાષ્પશીલ દ્રાવકના $5\%$ દ્રાવણ સાથે આઇસોટોનિક છે તો આબાષ્પશીલ દ્રાવક નું આણ્વિય દળ ........ $g\,mol^{-1}$
    View Solution
  • 9
    એક દ્રાવ્યના બેન્ઝિનમાં બનાવેલા $500\, g, 0.1\, m$ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.51\,K$ છે. આ જ દ્રાવ્ય બેન્ઝિનમાં બનાવેલુ $1000\, g, 0.1\, m$ દ્રાવણ ઉપરોક્ત દ્રાવણમાં ઉમેરતા પરિણામી દ્રાવણ માટે $\Delta T_b$ ............... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 10
    $17^o$ સે તાપમાને $ 34.2$  ગ્રામ/ લિટર ધરાવતા સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ વાતાવરણ છે, તો ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના કેટલા ગ્રામ/ લિટર ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી બને ?
    View Solution