એક દ્રાવ્યના બેન્ઝિનમાં બનાવેલા $500\, g, 0.1\, m$ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.51\,K$ છે. આ જ દ્રાવ્ય બેન્ઝિનમાં બનાવેલુ $1000\, g, 0.1\, m$ દ્રાવણ ઉપરોક્ત દ્રાવણમાં ઉમેરતા પરિણામી દ્રાવણ માટે $\Delta T_b$ ............... $\mathrm{K}$ થશે.
  • A$0.225$
  • B$1.02$
  • C$1.53$
  • D$0.51$
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.03\; \mathrm{g} / \mathrm{mL}$ ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં $10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}$ દ્રાવ્ય થાય છે. તો $ppm$ માં $\mathrm{O}_{2}$ ની સાંદ્રતા. . . ..
    View Solution
  • 2
    પાણીનું ગલનબિંદુ $-24^{\circ} \mathrm{C}$ જેટલું જાળવી રાખવા માટે $18.6 \mathrm{~kg}$ પાણીમાં ઈથિલીન ગ્લાયકોલનું $kg$ દળ ઉમેરવામાં આવે છે. (ઈથિલીન ગ્લાયકોલનું મોલર દળ $62 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. , પાણીનો $K_f=1.86 \mathrm{~K} \mathrm{~kg}$ $\left.\mathrm{mol}^{-1}\right) $
    View Solution
  • 3
    અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણ જેટલું છે, તો $A$ અને $B$ ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?
    View Solution
  • 4
    $18\,g$ ગ્લુકોઝને $178.2\, g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. તો $100^o C$ તાપમાને આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ ........ $Torr$ થશે.
    View Solution
  • 5
    $NaCl$ અને $KCl$ નું સમાન વજન એ દ્રાવણના સમાન કદમાં અલગ દ્રાવ્ય કરવામાં આવે તો બંને દ્રાવણની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 6
    જો સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણમાં ધનાયન અને ઋણાયનમાં સંપૂર્ણ વિયોજન થતુ હોય $1\,kg$ પાણીમાં $0.01$ મોલ સોડિયમ સલ્ફેટ ઉમેરતા પાણીના ઠારબિંદુમાં થતો ફેરફાર જણાવો. $(K_f= 1.86\,K\,kg\, mol^{-1})$
    View Solution
  • 7
    $0.52\,^oC$ જેટલુ ઠારબિંદુ ધરાવતા યુરિયાના જલીયા દ્રાવણનુ $37\,^oC$ તાપમાને અભિસરણ દબાણ ........... $\mathrm{atm}$ ગણો. મોલાલિટી અને મોલારિટીને મૂલ્યની દૃષ્ટિએ સમાન ગણો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$
    View Solution
  • 8
    જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 9
    જ્યારે $10\, {~mL}$ ${KMnO}_{4}$ના જલીય દ્રાવણના એસિડિક માધ્યમમાં ટાઇટ્રેટેડ હતા, ત્યારે ફેરસ સલ્ફેટના જલીય દ્રાવણના $0.1$ ${M}$નું સમાન કદ પૂર્ણ કરવા માટે રંગનું મુક્ત થવું જરૂરી હતું. ${KMnO}_{4}$ની સાંદ્રતા ગ્રામ પ્રતિ લિટરમાં $......\,\times 10^{-2}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    આણ્વિય દળ ${K}=39, {Mn}=55, {O}=16]$

    View Solution
  • 10
    જ્યારે $ 174.5\,mg $ અષ્ટપરમાણ્વીય સલ્ફરને  $78\,g$ બ્રોમીન ઉમેરવામાં આવે તો બ્રોમિનનું ઉત્લકન બિંદુ ............. $K$ થાય છે . $Br_2$ માં $K_b\,\,5.2\, K$  મોલ$^{-1}$  $kg$  અને $Br_2$ નું ઉત્લકન બિંદુ $332.15\,K$
    View Solution