નીચેના માંથી કોનું આયનીકરણ $HCl$ ઉમેરવાથી અટકાશે નહિ.
  • A
    એસિડિક એસિડ
  • B
    બેન્ઝોઇક એસિડ
  • C$H_2S$
  • D
    સલ્ફયુરિક એસિડ
Easy
Download our app for free and get startedPlay store
d
સમાન આયન અસર નિર્બળ વિદ્યુતવિભાજનમાં જાવા મળે છે જ્યારે  \(H_2SO_4\) પ્રબળ વિદ્યુતવિભાજય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિર્બળ એસિડ $(HA)$ નો  $pK_a$ =$4.5$ છે. જેમાં $HA$ આયનીકરણ $50\%$ થયુ તેવા જલીય બફર દ્રાવણની $pOH$ કેટલી થશે ?
    View Solution
  • 2
    $100$ લીટર મંદતાએ $KCN $નું દ્રાવણ $3.7$$\%$ જલવિભાજન થાય છે જો $HCN$ ના વિયોજન અચળાંક $ 7.2\times 10^{-10}$ હોય તો $K_w$ મુલ્ય શોધો.
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યા ક્ષારને પાણીમાં ઓગાળતા જળવિભાજન પામશે ?
    View Solution
  • 4
    તટસ્થીકરણ પ્રક્રિયાના પરિણામે....... નિપજ મળે છે.
    View Solution
  • 5
    $200 \,mL \,0.01 \,M\, HCl$ ને $400 \,ml \,0.01\, M \,H _2 SO _4$ સાથે મિશ્ર કરવામાં આાવે છે. તો મિશ્રણની $pH$ શોધો .
    View Solution
  • 6
    $25\,^oC,$ એ પાણી માટે $2 \times \times 10^{-7}$ મોલ/લીટર માટે નીચેનામાંથી કયું એક સાચું છે ?
    View Solution
  • 7
    $298\, K$ અને $PbCl_2$ ની દ્રાવ્યતા $2 \times 10^{-2}$ મોલ/લીટર છે તો $K_{sp}$ = ?
    View Solution
  • 8
    $AgCl$ ની દ્રાવ્યતા $4 \times 10^{-6}s $ તો તેમનો $K_{sp}$ શોધો. $2 \times 10^{-3}\, M \,CaCl_2$ ની હાજરીમાં નવી દ્રાવ્યતા શોધો.
    View Solution
  • 9
    એક જલીય દ્રાવણમાં $1\, M$  $NaCl$ ને $1\, M$  $HCl$ હાજર છે. તો દ્રાવણ ...
    View Solution
  • 10
    શરીરમાં અને રૂધિરના રાસાયણિક બંધારણમાં $CO_2$ અને $H_2CO_3$ દ્વારા રૂધિરની $pH$ જળવાય છે તો તેને શું કહે છે.
    View Solution