નીચેના પૈકી કયું વિધાન સંઘાત માટે સત્ય (સાચું) છે?
A
સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન સંરક્ષી છે પણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન સંરક્ષી નથી
B
સ્થિતિસ્થાપક સંઘાતમાં કુલ ગતિ ઊર્જા સંરક્ષી છે પણ વેગમાન સંરક્ષી નથી
C
અસ્થિતિસ્થાપકે સંઘાતમાં કુલગતિ ઊર્જા સંરક્ષી નથી પણ વેગમાન સંરક્ષી છે
D
બધાજ પ્રકારના સંઘાતમાં કુલ ગતિઊર્જા અને વેગમાન બંને સંરક્ષી હોય છે
Easy
Download our app for free and get started
c
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બળ $\vec{F}=(2+3 x) \hat{i}$ એ એક કણ ઉપર $x$ દિશામાં પ્રવર્તે છે, જ્યાં $F$ એ ન્યૂટનમાં અને $x$ મીટરમાં છે. $x=0$ થી $x=4\,m$ ના સ્થાનાંતર દરમ્યાન આ બળ દ્વારા થતું કાર્ય .....$J$ હશે.
$2 kg$ દળનો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે. $7N $ ના સમક્ષિતિજ બળની હાજરીમાં તે ટેબલ પર ગતિ કરે છે. જેનો ગતિ ઘર્ષણાંક $0.1 $ છે, તો $10 s$ માં લગાવવામાં આવતા બળથી થતું કાર્ય અને ઘર્ષણબળથી $10 s $ માં થતું કાર્ય અનુકમે ..... હશે.
$m $ દળનો કણ $v\, = \,\,a\sqrt x $ વેગ સાથે ગતિ કરે છે જ્યાં $a$ અચળાંક અને $x $ સ્થાનાંતર છે. $x = 0$ થી $x = d$ સુધીના સ્થાનાંતર દરમિયાન બધા જ બળો વડે થતું કુલ કાર્ય શોધો.
$2\,kg$ દળવાળો ગોળીયો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી $5$ મી સેકન્ડના અંતે $10000\,J$ ગતિઉર્જા પ્રાપ્ત કરે છે. પદાર્થ પર લાગતું બળ $.............N$ છે.