નીચેના $V-T$ ગ્રાફમાં $xyzx$  થર્મોડાઈનેમિક પ્રક્રિયા દર્શાવેલ છે આપેલ પ્રક્રિયા માટે $P-V$ નો ગ્રાફ કેવો મળે?
  • A

  • B

  • C

  • D

JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
d
\(\mathrm{x} \rightarrow \mathrm{y} \Rightarrow\) Isobaric

\(\mathrm{y} \rightarrow \mathrm{z} \Rightarrow\) Isochoric

\(\mathrm{z} \rightarrow \mathrm{x} \Rightarrow \mathrm{Isothermal}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમતાપીય ફેરફારમાં વાયુના દબાણ અને કદના ફેરફાર ત્રણ ભિન્ન તાપમાન $T_3 >T_2 >T_1$ માટે નીચે મુજબ રજૂ કરવામાં આવે છે.
    View Solution
  • 2
    આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં $32$ ગણી થાય છે.જો અંતિમ દબાણ $128\,atm$ હોય તો વાયુ માટે $\gamma $ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    $0.08 \mathrm{~kg}$ દળ ધરાવતી હવાને અચળ કદ્દે $5^{\circ} \mathrm{C}$ તાપમાને ગરમ કરવામાં આવે છે. અચળ કદે હવાની વિશિષ્ટ ઉષ્મા $0.17 .\mathrm{kcal} /$ $\mathrm{kg}^{\circ} \mathrm{C}$ અને $J=4.18$ જૂલ/કેલરી છે. તો આંતરિક ઊર્જમાં થતો અંદાજિત ફેરફાર_____ છે .
    View Solution
  • 4
    અડધા મોલ એક પરમાણ્વીય આદર્શ વાયુને $1 \,atm$ અચળ દબાણે $20 ^oC$ થી $90 ^oC$ સુધી ગરમ કરવામાં આવે છે. વાયુ વડે થતુ કાર્ય ..... $J$ ની નજીકનું છે. (વાયુ અચળાંક $R = 8.31\, J/mol.K$)
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં સમાન વાયુ માટે બે જુદા-જુદા સમોષ્મી પથો બે સમતાપીય વક્રોને છદે છે. $\frac{V_a}{V_d}$ ગુણોત્તર અને $\frac{V_s}{V_c}$ ગુણોત્તર વચ્ચેનો સંબંધ. . . . . . . છે.
    View Solution
  • 6
    વિધાન : સમતાપી પ્રક્રિયામાં તંત્રને આપેલી બધી જ ઉષ્માનું આંતરિક ઉર્જામાં રૂપાંતર થાય.

    કારણ : થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ અનુસાર :  $\Delta Q = \Delta U + p\Delta V$

    View Solution
  • 7
    આદર્શ વાયુનું દબાણ $P = \alpha V,$ જ્યાં $\alpha $ અચળાંક , મુજબ આપવામાં આવે છે.એક મોલ વાયુનું સંકોચન થઇ તેનું કદ પહેલા કરતાં $m$ ગણું થાય છે.તો વાયુ દ્વારા થતું કાર્ય કેટલું હશે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ $A$ માંથી મધ્યવર્તી સ્થિતિ $B$ માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ $B$ થી $C$ જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
    View Solution
  • 9
    એ આભાસી વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે કે જેથી તેનું કદ $8$ લીટર થી વધીને $27$ લીટર થાય  છે.જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોતર $\frac{16}{81}$ હોય, તો $\frac{C_p}{C_v}$ ગુણોતર $.......$
    View Solution
  • 10
    જો $\eta_1$ એ કાર્નોટ એન્જીનની $T _1=447^{\circ}\,C$ અને $T _2=147^{\circ}\,C$ તાપમાને કાર્યક્ષમતા અને $\eta_2$ એ $T _1=947^{\circ} C$ અને $T _2=47^{\circ} C$ તાપમાને કાર્યક્ષમતા દર્શાવતા હોય તો $\frac{\eta_1}{\eta_2}$ ગુણોત્તર શોધો.
    View Solution