આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં સમાન વાયુ માટે બે જુદા-જુદા સમોષ્મી પથો બે સમતાપીય વક્રોને છદે છે. $\frac{V_a}{V_d}$ ગુણોત્તર અને $\frac{V_s}{V_c}$ ગુણોત્તર વચ્ચેનો સંબંધ. . . . . . . છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146\; kJ$ કાર્ય કરવું પડે છે. આ પ્રક્રિયામાં વાયુંનું તાપમાન $7^{0} C$ વધતું હોય, તો આ વાયુ કેવો હોય? $\left(R =8.3 J mol ^{-1} K ^{-1}\right)$
    View Solution
  • 2
    $100 g$ પાણીને $30°C$ થી $50°C$ સુધી ગરમ કરેલ છે પાણીમાં થતા થોડા ફેરફારને અવગણતા તેની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર ....... $kJ$ ? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184 J/Kg/K$)
    View Solution
  • 3
    બે જુદા પથ ($ACB$ અને $ADB$) પરથી એક વાયુને $A$  થી $B$ સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ $ACB$ અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા $60\,J$ છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય $30\,J$ છે. જ્યારે પથ $ADB$ અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય $10\,J$ હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ $J$ હશે.
    View Solution
  • 4
    $100 g$ પાણીને $30°C$ થી $50°C$ સુધી ગરમ કરેલ છે પાણીમાં થતા થોડા ફેરફારને અવગણતા તેની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર ....... $kJ$ ? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184 J/Kg/K$)
    View Solution
  • 5
    એક મોલ આદર્શવાયુને પ્રક્રિયા $A \rightarrow B$ અને  $B \rightarrow C$ લઈ જવામાં આવે છે. $T _{ A }=400\, K ,$ અને $T _{ C }=400 \,K .$ જો $\frac{ P _{ B }}{ P _{ A }}=\frac{1}{5}$ હોય તો, વાયુને અપાતી ઉષ્મા શોધો. ($J$ માં)
    View Solution
  • 6
    એક ઉષ્મા એન્જિન $1915\, J,$ $-40\, J ,+125\, J$ અને $-Q\,J$ જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા $50.0 \%$ છે. તો $Q$ નું મૂલ્ય કેટલા $J$ હશે?
    View Solution
  • 7
    એક કાર્નોટ એન્જિનના કાર્યકારી પદાર્થ તરીકે દ્વિપરમાણ્વિક આદર્શ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. જો સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુનું કદ $V$ થી વધીને $32 V$ થાય તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી થાય?
    View Solution
  • 8
    $18^oC$ રહેલા તાપમાને  દ્વિ પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરતાં કદ મૂળથી આઠમાં ભાગનું થાય છે. સંકોચન પછી તાપમાન કેટલું થાય?
    View Solution
  • 9
    નીચેના $V-T$ ગ્રાફમાં $xyzx$  થર્મોડાઈનેમિક પ્રક્રિયા દર્શાવેલ છે આપેલ પ્રક્રિયા માટે $P-V$ નો ગ્રાફ કેવો મળે?
    View Solution
  • 10
    કાર્યક્ષમતા $\eta=\frac{1}{10}$ ધરાવતા એેક કાર્નોટ એેન્જિનનો ઉષ્મા એન્જિન તરીકે ઉપયોગ થાય છે. આ એન્જિનનો રેફિજરેટર તરીકે ઉપયોગ કરીને તેના પર $10\; J$ નું કાર્ય કરવામાં આવે, તો તે નીચા તાપમાનેથી કેટલી ઊર્જાનું શોષણ કરશે?
    View Solution