નીચેના વિધાનો પૈકી ક્યુ એક ડાલ્ટન દ્વારા આપવામાં આવ્યું ન હતું ?
  • A
    આપેલ તત્વના બધા પરમાણુઓ સમાન દળ સહિતના સમાન ગુણધર્મો ધરાવે છે. જુદા તત્ત્વોના પરમાણુઓના દળ જુદા હોય છે 
  • B
    રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓની પુનઃગોઠવણી થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં તેઓનું સર્જન કે વિનાશ થતો નથી 
  • Cબધા વાયુઓ સમાન $T$ અને $P$ એ હોય તો જ્યારે તેઓ સંયોજાય કે ઉત્પન્ન થાય ત્યારે કદથી એક સાદા ગુણોતરમાં હોય છે.
  • D
    દ્રવ્ય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા પરમાણુઓનું બનેલું છે
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
c
according to Gaylussac's law of volume combination when gases combine or reproduced in a chemical reaction they do so in a simple ratio by volume provided all gases are at the same \(T\) and \(P.\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી માર્ગવિધેય (path function) રજૂ કરતો માપદંડોનો સેટ જણાવો. 

    $(a)\,\,q + w$                         $ (b)\,\,q$

    $(c)\,\,w$                                 $ (d)\,\,H -TS$

    View Solution
  • 2
    સમતાપી પ્રક્રમ દરમિયાન ...... થાય.
    View Solution
  • 3
    દરેક પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં કરવામાં આવે છે તેમ ધારતા કઇ પ્રક્રિયા માટે $\Delta H$ અને $\Delta E$ ના મૂલ્યો સમાન થશે ?
    View Solution
  • 4
    નીચેની માહિતી પરથી ઇથિલિનની સર્જન એન્થાલ્પી.......$kJ\,mo{l^{ - 1}}$ ગણો.

    ${C_{\left( {graphite} \right)}} + {O_{2\left( g \right)}} \to C{O_{2\left( g \right)}}\,;\Delta H =  - 393.5\,kJ$

    ${H_{2\left( g \right)}} + 1/2{O_{2\left( g \right)}} \to {H_2}{O_{\left( l \right)}}\,;\,\Delta H =  - 286.2\,kJ$

    ${C_2}{H_{4\left( g \right)}} + 3{O_{2\left( g \right)}} \to 2C{O_{2\left( g \right)}} + 2{H_2}{O_{\left( l \right)}}\,;\,\Delta H =  - 1410.8\,kJ$

    View Solution
  • 5
    ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં પ્રક્રિયક
    View Solution
  • 6
    $0.5$ મોલ $HNO_3$ અને $0.2$ મોલ $KOH$ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે તટસ્થીકરણ ઉષ્મા $=$ ...... કિલોજૂલ થાય.
    View Solution
  • 7
    $298\, K$ તાપમાને પ્રક્રિયા $N_2 (g) + 3H_2 (g) \to 2NH_3(g)$ માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$  $-92.38\, kJ$ છે.$298\, K$ તાપમાને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U$  is .............. $\mathrm{kJ}$
    View Solution
  • 8
    $977\,^oC$ એ $CaCO_3$ $_{(s)}$ $\rightarrow$ $CaO_{(s)} +$ $CO_2$ ${(g)}$ માટે, $\Delta H$ $ = 174 \,KJ/mol$ છે. તો $\Delta U = ?$ ......$KJ$
    View Solution
  • 9
    વાયુના અપ્રતિવર્તી વિતરણમાં વાયુ દ્વારા થતુ કાર્ય..... થશે.
    View Solution
  • 10
    આંતરિક ઊર્જા ફેરફાર જ્યારે પ્રણાલી અવસ્થા $A$ થી $B$ સુધી જાય છે ત્યારે $ 40 \, \, kJ/mole $ છે. જો પ્રણાલી પ્રતિવર્તી માર્ગ દ્વારા $A$ થી $B$ સુધી જાય અને અપ્રતિવર્તી માર્ગ દ્વારા $A$ અવસ્થામાં પરત આવે તો આંતરિક ઊર્જામાં ચોખ્ખો ફેરફાર શું થશે?
    View Solution