નીચેનામાંથી ક્યા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ થશે ?
  • A$0.015 M$ યુરિયા
  • B$0.01\,M\,KN{O_3}$
  • C$0.01\,M\,N{a_2}S{O_4}$
  • D$0.015\,M\,$ગ્લુકોઝ
AIEEE 2004, Medium
Download our app for free and get startedPlay store
c
(c)Elevation in boiling point is a colligative property which depends upon the number of solute particles. Greater the number of solute particle in a solution higher the extent of elevation in boiling point. \(N{a_2}S{O_4} \to 2N{a^ + } + SO_4^{2 - }\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગ્લુકોઝના $1$ મોલલ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $2\,K$ છે. એ જ દ્રાવકમાં ગ્લુકોઝના $2$ મોલલ દ્રાવણના ઠારબિંદુનો ઘટાડો $2\,K$ છે. તો $K_b$ અને $K_f$ વચ્ચેનો સંબંધ શું થશે?
    View Solution
  • 2
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
    View Solution
  • 3
    એક વિધુત વિભાજયના $8\,g$ ને $n-$ ઓક્ટેનના $114\,g$ માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં $80 \%$ નો ઘટાડો કરવા, મોલર દળ ($g\; mol ^{-1}$) માં જણાવો.

    ($n-$ ઓક્ટેનનું મોલર દળ $114 \,g\, mol ^{-1}$ આપેલ છે)

    View Solution
  • 4
    પીવાના પાણીમાં કોપરની મહતમ સૂચિત (prescribed) સાંદ્રતા જણાવો. ........ $ppm$
    View Solution
  • 5
    $373\, K$ તાપમાને ગ્લુકોઝનુ મંદ દ્રાવણ $750\, mm\, of\, Hg$ બાષ્પદબાણ ધરાવે છે, તો દ્રાવણની મોલાલિટી ......થશે.
    View Solution
  • 6
    સાંદ્ર જલીય સલ્ફ્યુરીક   એસિડ એ $ 98\% $  $H_2SO_4$ વજનથી ધરાવે અને ઘનતા $1.80 $ ગ્રામ મિલી$^{-1}$. $1$ લીટર $0.1\,M$   $H_2SO_4$ દ્રાવણ બનાવવા માટે એસિડનું ....... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 7
    જ્યારે બે દ્રાવણો $X $ અને $Y $ અર્ધપારગમ્ય પડદા વડે અલગ પાડવામાં આવે ત્યારે જો દ્રાવકનું વહન $ Y$  થી $X $ તરફ હોય, તો ..... છે.
    View Solution
  • 8
    પાણીનો મોલલ ઉત્કલન બિંદુ અચળાંક ${0.513\,^o}C\,kg\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $0.1$ મોલ ખાંડને $200\, ml$ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે દ્રાવણ એક વાતાવરણના દબાણ હેઠળ ......... $^oC$ પર ઉકળે છે.
    View Solution
  • 9
    $298 K$  તાપમાને $CO_2$ વાયુ પાણી માંથી પસાર કરતા $900$  મિલિ પાણીમાં કેટલા મિલિ મોલ $CO_2$ વાયુ દ્રાવ્ય થશે ? $K_H$ મૂલ્ય $6.02 \times 10^{-4}$ બાર $CO_2$ વાયુનું આંશિક દબાણ $2 \times10^{-8}$ બાર છે.
    View Solution
  • 10
    જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં કેટાયન અને એનાયનમાં સંપર્ણ વિયોજન પામતા ધરાવામાં આવે તો જ્યારે $0.01$  મોલ સોડિયમ સલ્ફેટને $ 1 $  કિ.ગ્રા પાણી દ્રાવ્ય કરતા પાણીનું ઠારણ બિંદુમાં પરિવર્તન ($\Delta T_f$) કેટલું થાય ? ($K_f = 1.86\,\,K\,kg \,mol^{-1}$)
    View Solution