નીચેનામાંથી ક્યા ઉષ્માગતિકીય પ્રકમ માટે $\Delta U = 0$ થશે ?
Easy
Download our app for free and get startedPlay store
d
સમતાપી પ્રક્રમ માટે $\Delta U =0$ હોવાથી $\Delta U =q+w$ મુજબ,

$q+w=0 \quad \therefore q=-w$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $C + O_2 \rightarrow CO_2$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ...... હોય છે.
    View Solution
  • 2
    $X_2$, $Y_2$ અને $XY_3$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60,40$ અને $50$ જૂલ $K^{-1}$ મોલ$^{-1}$ છે. $\frac{1}{2}{X_2} + \frac{3}{2}{Y_2} \to X{Y_3}$ પ્રક્રિયા માટે સંતુલને $\Delta H = -30$ કિ.જૂલ હોય, તો પ્રણાલીનું તાપમાન કેટલા.....$K$ હશે ?
    View Solution
  • 3
    એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ફેરફાર કરેલ છે. થયેલ કાર્યની માત્રા (પ્રણાલી વડે અથવા પ્રણાલી ઉપર) $..........J$ છે. (નજીકનો પૂર્ણાક) Given : $\log 2=0.3, \ln 10=2.3$
    View Solution
  • 4
    જ્યારે ડામર સખત ગરમ કરવામાં આવે તો.......
    View Solution
  • 5
    $1$ મોલ સંયોજનની એન્થાલ્પીએ તેના ...... બરાબર હોય છે. (જ્યારે તે બંધારણીય કણોમાંથી બને છે.)
    View Solution
  • 6
    જો $\Delta H$ એ એન્થાલ્પીનો ફેરફાર હોય, $\Delta U$ એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય.$ N_P $ એ નિપજોની મોલની સંખ્યા અને $N_r$ એ પ્રક્રિયકોના મોલની સંખ્યા હોય તો :
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ છે ?
    View Solution
  • 8
    બે મોલ આદર્શ વાયુનું શુન્યવકાશમાં સ્વયંભુ વિસ્તરણ થાય તો કાર્ય ...... જુલ થાય?
    View Solution
  • 9
    એસિડ અને બેઈઝની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ત્યારે જ મહત્વ હોય જ્યારે......
    View Solution
  • 10
    નીચેના પ્રકમો પરથી પ્રકિયા $B + D \rightarrow E + 2C$ માટે $\Delta H$ નું મૂલ્ય કેટલા ........... $\mathrm{kJ/mol}$ હશે તે જણાવો.
      $\Delta H \,(kJ/mol)$
    $\frac 12 A \rightarrow B$ $+150$
    $3B \rightarrow 2C + D$ $-125$
    $E + A \rightarrow 2D$ $+350$
    View Solution