નીચેનામાંથી ક્યો અણુ સ્થાયી છે, જેનું પાણી દ્વારા જળવિભાજન થતું નથી અને દાતા તરીકે વર્તવાની અલ્પ ક્ષમતા છે?
Easy
Download our app for free and get startedPlay store
c
$NF_3$ એ નાઇટ્રોજનનો ફક્ત એક જ સ્થાયી ટ્રાયહેલાઇડ છે. તેનું જળવિભાજન થતું નથી અને દાતા તરીકે વર્તવાની અલ્પક્ષમતા ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $K_2CS_3$ નુ નામ પોટેશિયમ ............... થશે.
    View Solution
  • 2
    નીચેનામાંથી નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યો ઝેનોન ફ્લોરાઈડ અશકય છે
    View Solution
  • 5
    ક્યા તત્વના સંયોજનને ઉત્પન્ન કરવા માટે આણ્વીય હાઈડ્રોજનનો સૌથી વધારે ઔદ્યોગિક વપરાશ થાય છે?
    View Solution
  • 6
    કયો ધાત્વીય હેલાઇડ જે પાણીમાં અદ્રાવ્ય છે?
    View Solution
  • 7
    નાઇટ્રોજન સમૂહમાં $N$ થી $Sb$ તરફ જતા હાઇડ્રાઇડમાંનો $H - M - H$ બંધકોણ $90^o$ ની નજીકનો બનતો જાય છે, કારણ કે ......
    View Solution
  • 8
    સમૂહ કે  જે નાઇટ્રોજનના તટસ્થ ઑકસાઈડ્સની જોડીને રજૂ કરે છે:
    View Solution
  • 9
    જ્યારે ગરમ કરેલા કોપર ઓક્સાઇડ ઉપરથી એમોનિયા પસાર કરવામાં આવે ત્યારે ધાત્વિક કોપર મળે છે. આ પ્રક્રિયા દર્શાવે છે કે એમોનિયા એ.......
    View Solution
  • 10
    જ્યારે ગરમ કરેલા કોપર ઓક્સાઇડ ઉપરથી એમોનિયા પસાર કરવામાં આવે ત્યારે ધાત્વિક કોપર મળે છે. આ પ્રક્રિયા દર્શાવે છે કે એમોનિયા એ.......
    View Solution