નીચેનામાંથી ક્યો અણુ સ્થાયી છે, જેનું પાણી દ્વારા જળવિભાજન થતું નથી અને દાતા તરીકે વર્તવાની અલ્પ ક્ષમતા છે?
Easy
Download our app for free and get startedPlay store
c
$NF_3$ એ નાઇટ્રોજનનો ફક્ત એક જ સ્થાયી ટ્રાયહેલાઇડ છે. તેનું જળવિભાજન થતું નથી અને દાતા તરીકે વર્તવાની અલ્પક્ષમતા ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોનું શુદ્ધિકરણ ઉધર્વપાતન દ્વારા થઇ શકે?
    View Solution
  • 2
    $BCl_2$ એ સ્તરીય અણુ છે જ્યારે $NCl_3$ એ પિરામીડલ છે. કારણ કે,......
    View Solution
  • 3
    કેલ્શીયમ ધરાવતા મકાનોને નીચેનામાંથી કોના કારણે નુકશાન થાય છે? અને તે મનુષ્યોમાં કફ તથા ગળુ જામી જવા માટે જવાબદાર છે?
    View Solution
  • 4
    સફેદ ફોસ્ફરસ કોસ્ટીક સોડા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $PH_3$ અને $NaH_2PO_2$ નિપજો મળે છે. આ પ્રક્રિયા શાનું ઉદાહરણ છે?
    View Solution
  • 5
    દરેક ઓકસોએસિડમાં બે $P -H$ બંધ ધરાવતી જોડ નીચેના પૈકી કઈ છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો હેલોજન ઓક્સાઇડ આયનિક છે?
    View Solution
  • 7
    $NH_3$ નુ ઉત્ક્લનબિંદુ $PH_3$ કરતા વધારે છે, કારણ કે ...
    View Solution
  • 8
    કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 9
    $N-$સંયોજનોમાં તેઓની ઘટતી ઓક્સિડેશન અવસ્થાઓનો સાચો ક્રમ જણાવો.
    View Solution
  • 10
    બ્લીચિંગ પાવડર નું સ્વયં ઓક્સિડેશન શું આપે છે ?
    View Solution