નીચેનામાંથી ક્યો અણુ સ્થાયી છે, જેનું પાણી દ્વારા જળવિભાજન થતું નથી અને દાતા તરીકે વર્તવાની અલ્પ ક્ષમતા છે?
Easy
Download our app for free and get startedPlay store
c
$NF_3$ એ નાઇટ્રોજનનો ફક્ત એક જ સ્થાયી ટ્રાયહેલાઇડ છે. તેનું જળવિભાજન થતું નથી અને દાતા તરીકે વર્તવાની અલ્પક્ષમતા ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું હેલોજન પાણીમાં અપ્રમાણસર છે
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા પદાર્થના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન મુક્ત થાય છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો સૌથી વધારે બેઝિક ઓકસાઇડ છે?
    View Solution
  • 4
    ${}_{92}{U^{235}}$ ની એનરીચમેન્ટ પ્રક્રિયા દરમ્યાન $UF_6$ બનાવવા માટે નીચેનામાંથી ક્યા પદાર્થ વપરાય છે?
    View Solution
  • 5
    ઓક્સિજન સલ્ફર કરતા વધુ વિધુતઋણ હોવા છતા $H_2S$ એસિડિક છે, જ્યારે $H_2O$ તટસ્થ છે. કારણ કે ..........
    View Solution
  • 6
    કયો ધાત્વીય હેલાઇડ જે પાણીમાં અદ્રાવ્ય છે?
    View Solution
  • 7
    સાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડને ખુલ્લી હવામાં રાખવામાં આવે ત્યારે તે કેટલીક વખત સફેદ ધૂમડાનુ વાદળ ઉત્પન્ન કરે છે. તે માટેની સમજૂતી એ છે કે ............
    View Solution
  • 8
    એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ શોધો.
    View Solution
  • 9
    $3NaClO + 10HN{O_3}\xrightarrow{\Delta }NaCl{O_3} + 2NaCl$

    આપેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

    View Solution
  • 10
    અન્ય હેલોજનની જેમ, ફ્લોરીન ઉંચી ઓક્સિડેશન સ્થિતી દર્શાવી શકતું નથી, તેનું કારણ ...
    View Solution