નીચેનામાંથી ક્યો અણુ સ્થાયી છે, જેનું પાણી દ્વારા જળવિભાજન થતું નથી અને દાતા તરીકે વર્તવાની અલ્પ ક્ષમતા છે?
  • A$NBr_2$
  • B$NCl_3$
  • C$NF_3$
  • D$NBr_3$
Easy
Download our app for free and get startedPlay store
c
\(NF_3\) એ નાઇટ્રોજનનો ફક્ત એક જ સ્થાયી ટ્રાયહેલાઇડ છે. તેનું જળવિભાજન થતું નથી અને દાતા તરીકે વર્તવાની અલ્પક્ષમતા ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઝેનોનના નીચેના ફ્લોરાઈડમાંથી કયો અશક્ય છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કોનો કલોરિનની ઉત્પાદનમાં ઉપયોગ થાય છે
    View Solution
  • 3
    દરિયાઇ વનસ્પતિ નીચેનામાંથી શેનો અગત્યનો સ્ત્રોત છે?
    View Solution
  • 4
    $SO_3$ માં સંકરણનો પ્રકાર ક્યો છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં સૌથી ઓછો બંધ હોય છે?
    View Solution
  • 6
    ઓરડાના તાપમાને સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ ક્યું છે?
    View Solution
  • 7
    નીચેાનામાંથી ક્યો અનુચુંબકીય છે અને તેના બધારણમાં ત્રણ ઇલેક્ટ્રોન બંધ છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
    View Solution
  • 9
    આયોડિન અસ્તિત્વ ધરાવે છે શેમાં આયોડિસ્ડ મીઠું રચાય છે
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન ($I$) : ઓક્સિજન  સમૂહ $16$ નો પ્રથમ સભ્ય હોવાથી જે ફક્ત (માત્ર) $- 2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે (પ્રદર્શિત) છે.

    વિધાન ($II$) : સમૂહ $16$ માં જેમ નીચે જઈએ તેમ $+4$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને $+6$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution