નીચેનામાંથી ક્યો અણુ સ્થાયી છે, જેનું પાણી દ્વારા જળવિભાજન થતું નથી અને દાતા તરીકે વર્તવાની અલ્પ ક્ષમતા છે?
  • A$NBr_2$
  • B$NCl_3$
  • C$NF_3$
  • D$NBr_3$
Easy
Download our app for free and get startedPlay store
c
\(NF_3\) એ નાઇટ્રોજનનો ફક્ત એક જ સ્થાયી ટ્રાયહેલાઇડ છે. તેનું જળવિભાજન થતું નથી અને દાતા તરીકે વર્તવાની અલ્પક્ષમતા ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કોની સંયોજકતા શૂન્ય છે ? 
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો પદાર્થ નું ઉર્ધ્વપાતન થાય છે?
    View Solution
  • 3
    $ClO_2$ એક ઈલેક્ટ્રોન ધરાવતો અણુ હોવા છતાં તેનું ડાયમરાઈઝ થતું નથી, કારણ કે...
    View Solution
  • 4
    નીચે પૈકી કોની હાજરીમાં ક્લોરિન બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે?
    View Solution
  • 5
    હેલોજનનો પરમાણ્વિય કમાંક વધે તેમ હેલોજન ........
    View Solution
  • 6
    અન્ય હેલોજનની જેમ, ફ્લોરીન ઉંચી ઓક્સિડેશન સ્થિતી દર્શાવી શકતું નથી, તેનું કારણ ...
    View Solution
  • 7
    નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી રસાયણિક પ્રકિયાથી મેળવેલા નાઇટ્રોજન કરતા હવાના પ્રવાહીકરણથી મેળવેલા નાઇટ્રોજનની ઘનતા વધારે હોય છે, જે વાયુમાંના નાઇટ્રોજનમાં કોની હાજરીને લીધે હોય છે.  
    View Solution
  • 8
    આયનિક ગુણધર્મના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી ક્યો ક્રમ સાચોે છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી  કયો ક્રમ ખોટો છે?
    View Solution
  • 10
    $B{F_3},BC{l_3},BB{r_3}$ ની લૂઇસ એસિડ તરીકેની ક્ષમતા નીચે દર્શાવેલ ક્રમ પ્રમાણે ઘટતી જાય છે.
    View Solution