એક કાર્બનિક સંયોજનમાં વિશ્લેષણ પરના નીચેના પરિણામો આપવામાં આવ્યા છે : $C = 54.5\%, \,O = 36.4\%, \,H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસુચક સૂત્ર છે
  • A$C{H_3}O$
  • B${C_2}{H_4}O$
  • C${C_3}{H_4}O$
  • D${C_4}{H_8}O$
IIT 2004, Medium
Download our app for free and get startedPlay store
b
(b)

Element            No. of Moles        Simple Ratio                            

 \(C = 54.5\)

 \(54.5/12 = 4.54\)

        \(2\)

 \(H = 9.1\)

 \(9.1/1 = 9.1\)

        \(4\)

 \(O = 36.4\)

 \(36.4/16 = 2.27\)

         \(1\)

 

 Hence, \(C_2H_4O\). 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની તપાસ લેસાઇન કસોટી દ્વારા હાથ ધરવામાં આવે છે. રચાયેલ વાદળી રંગ નીચેનામાંથી કયા સૂત્રને અનુરૂપ છે?
    View Solution
  • 2
    $0.125\,g$ કાર્બનિક સંયોજનના એક નમૂનાનું ડ્યુમા પદ્ધતિ વડે પૃથ્થકરણ કરતાં પ્રાપ્ત થતા $22.78\, mL$ નાઈટ્રોજન વાયુ ને $280 \,K$ અને $759\, mm \,Hg$ પર $KOH$ ના દ્વાવણ ઉપર ભેગો કરવામાં આવ્યો. આપેલ કાર્બાનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી $......$ છે. (નજીકનો પૂર્ણાંક )

    આપેલું છે :

    $(a)\,280\, K$ પર પાણીનું બાષ્પદબાણ= $14.2\, mm\, Hg$.

    $(b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}$

    View Solution
  • 3
    લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
    View Solution
  • 4
    ઉચ્ચ ઉકળતા કાર્બનિક પ્રવાહી સંયોજન (તેના ઉત્કલન બિંદુની નજીક વિઘટન) માટે કઈ શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 5
    બે જુદા જુદા દ્રાવકોમાં "દ્રાવ્યતા" ના સિંધધાંત પર આધારિત શુદધતીકરાણ પદૂધતિઓ નીચે આપેલા પૈકી કઈ છે?
    View Solution
  • 6
    Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
    View Solution
  • 7
    સલ્ફરના પરિમાપનમાં, $0.471\,g$ એક કાર્બનિક સંયોજન $1.4439\,g$ બેરીયમ સલ્ફેટ આપે છે તો સંયોજનમાં સલ્ફરની ટકાવારી $.........$ છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ પરમાણીય દળ $Ba : 1.37,S:32, O:16)$
    View Solution
  • 8
    લેસાઈન કસોટીમાં પ્રુસિયન બ્લ્યુ અવક્ષેપો શેના કારણે મળે છે.
    View Solution
  • 9
    જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.
    View Solution
  • 10
    સલ્ફરના વિશ્લેષણમાં, $0.471\, {~g}$ એક કાર્બનિક સંયોજન $1.44\, {~g}$ બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી $......\%$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    (આણ્વિય દળ ${Ba}=137 \,{u})$

    View Solution