નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે $?$
  • A
    હરિતકણ અને કણાભસૂત્રમાં આંતરિક વિવિધતા હોય છે. થાયલેકોઇડનો અવકાશ થાયલેકોઇડ પટલથી આવરિત નથી.
  • Bહરિતકણ અને કણાભસૂત્ર બંને $\text{DNA}$ ધરાવે છે.
  • C
    સામાન્યત: હરિતકણ કણાભસૂત્ર કરતાં મોટું હોય છે.
  • D
    હરિતકણ અને કણાભસૂત્ર બંને અંત: અને બાહ્ય આવરણ ધરાવે છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષથી કોષ સુધી જીવરસની સાતત્યતા....દ્વારા જાળવવામાં આવે છે.
    View Solution
  • 2
    સૌ પ્રથમ વ્યક્તિ કે જેમણે માઈક્રોસ્કોપમાં જીવંત કોષને નિહાળ્યો તે $.......$ હતા.
    View Solution
  • 3
    કોષની વિવિધ પ્રકારની પ્રવૃતિઓ મુખ્યત્વે આ રચના દર્શાવે છે.
    View Solution
  • 4
    સૌથી વધુ સ્વીકૃત ફલુઇડ મોઝેઈક મૉડલ જે કોષરસપટલ માટેનું અર્ધપ્રવાહી મૉડલ છે, જેમાં લિપિડ અને અંતર્ગત પ્રોટીન અસ્તવ્યસ્ત ગોઠવાયેલ છે. હાલના વર્ષોમાં તે અમુક મુદ્દાઓને લીધે આધુનિકરણ પામે છે, તો તેને અનુલક્ષીને નીચે આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 5
    અસંગત દુર કરો.
    View Solution
  • 6
    પક્ષ્મ તથા કશાના અક્ષસૂત્રની રચનામાં શું આવેલું છે?
    View Solution
  • 7
    કયા વહનમાં માત્ર વાહક અણુઓની મધ્યસ્થી જરૂરી છે $?$
    View Solution
  • 8
    કણિકામય અંત:કોષરસજાળ $= ..........P.............$

    કણિકાવિહિન અંત:કોષરસજાળ $= ......Q...........$

    ઉપરની અંત:કોષરસજાળ ક્યાં દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે?

    View Solution
  • 9
    કોષીય કંકાલ શાનું બનેલું છે?
    View Solution
  • 10
    નીચેનો ક્યો સજીવ એકકોષીય છે $?$
    View Solution