નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
  • A
    હરિતકણ અને કણાભસૂત્રમાં આંતરિક વિવિધતા હોય છે. થાયલેકોઇડનો અવકાશ થાયલેકોઇડ પટલથી આવરિત નથી.
  • B
    હરિતકણ અને કણાભસૂત્ર બંને DNA ધરાવે છે.
  • C
    સામાન્યત: હરિતકણ કણાભસૂત્ર કરતાં મોટું હોય છે.
  • D
    હરિતકણ અને કણાભસૂત્ર બંને અંત: અને બાહ્ય આવરણ ધરાવે છે.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $70 s$ રિબોઝોમ્સ $=..................$
    View Solution
  • 2
    કદનાં આધારે ચડતો ક્રમ દર્શાવોઃ-
    View Solution
  • 3
    તે જર્મન વનસ્પતિ શાસ્ત્રી છે
    View Solution
  • 4
    અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ પટલ :
    View Solution
  • 5
    નીચે આપેલ પ્રાણીકોષમાં પ્રોટીનનું સંશ્લેષણ કોણ કરશે ?
    View Solution
  • 6
    રિબોઝોમ્સનું કદ $=.......$
    View Solution
  • 7
    ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું સંશ્લેષણ સ્થાન :
    View Solution
  • 8
    વિધાન $‘X’$ : આધારકણિકાઓ, પક્ષ્મો અને કશાનાં નિર્માણમાં સંકળાય છે.

    વિધાન $‘Y’$ : કોષકેન્દ્રિકાઓ કોષકેન્દ્ર અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે.

    View Solution
  • 9
    $RER$ એ ..........ની હાજરીને કારણે ખરબચડી છે.
    View Solution
  • 10
    કયા પ્રકારના કોષમાં લાયસોઝોમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?
    View Solution