
કથન $A :$ એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે.
કારણ $R :$ એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં $200$થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(1)$ પ્રોટીનનું વિકૃતિકરણ પ્રોટીનના દ્વિતીયક અને તૃતીયક સંરચનાનો નાશ કરે છે.
$(2)$ વિકૃતિકરણને લીધે $DNA$ ની ડબલ સ્ટ્રાન્ડ એ સિંગલ સ્ટ્રાન્ડમાં રૂપાંતર પામે છે.
$(3)$ વિકૃતિકરણ પ્રાથમિક બંધારણને અસર કરે છે કે જે અસ્તવ્યસ્ત થાય છે.