નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને $A$ થી $B$ લઇ જવા માટે ...
NEET 2017, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ આકૃતિમાં વિદ્યુતભાર ધનતા $+\sigma$ અને $-\sigma$ ધરાવતી બે પ્લેટો અનુક્રમે $A$ અને $B$ દર્શાવેલ છે ક્યાં વિસ્તારમાં વિદ્યુત તીવ્રતા શૂન્ય હશે?
    View Solution
  • 2
    બે સમાન અને વિરૂદ્ધ વિજભારો અને જોડતી રેખાના સમચેદી ના કોઈ પણ બિંદુ આગળ.......
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, $C$ ક્ષમતા ધરાવતા કેપેસીટર સાથે $R$ જેટલો અવરોધ જોંડલ છે. બેટરી દ્વારા આપવામાં આવતી ઊર્જા કેટલી હશે?
    View Solution
  • 4
    આપેલ સમાંતર પ્લેટ કેપેસીટરના તંત્રને અમુક વિદ્યુતસ્થિમાનના તફાવત વચ્ચે મુકેલ છે. જ્યારે $3\, mm$ જાડાઈ ધરાવતા બ્લોકને કેપેસીટરની પ્લેટ વચ્ચે મૂકવામાં આવે ત્યારે તંત્રમાં સમાન વિદ્યુતસ્થિમાનનો તફાવત જાળવી રાખવા માટે પ્લેટ વચ્ચેના અંતરમાં $2.4\, mm$ જેટલો વધારો કરવામાં આવે છે. તો બ્લોકના દ્રવ્યનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
    View Solution
  • 5
    વિદ્યુત ડાઈપોલની અક્ષ પરના મધ્યબિંદુ આગળ.......
    View Solution
  • 6
    અવકાશનાં એકક્ષેત્રમાં નિયમિત વિદ્યુતક્ષેત્ર $\vec{E}=10 \hat{i}( V / m )$ લાગુ પડે છે. જો કોઈ ધન વિદ્યુતભારને $\bar{v}=-2 \hat{j}$, જેટલા વેગથી તેમાંથી પસાર થાય તો તેની સ્થિતિઊર્જા કેવી થશે?

     

    View Solution
  • 7
    એક સમાંતર પ્લેટ સંઘારક (કેપેસીટર) સંરચનામાં, સંઘારકની પ્લેટનું ક્ષેત્રફળ $2 \,m ^{2}$ અને તેમની વચ્ચેનું અંતર $1\, m$ છે. જો પ્લેટો વચ્ચેની જગ્યા $0.5\, m$ જાડાઈ અને $2\, m ^{2}$ ક્ષેત્રફળ ધરાવતા (આકૃત્તિ જુઓ) ડાયઈલેક્ટ્રિક (અવાહક) પદાર્થ દ્વારા ભરવામાં આવે તો આ સંરચનાની સંઘારતા (કેપેસીટન્સ) ...... .........$\, \varepsilon_{0}$ થશે.

    (પદાર્થનો ડાયઈલેક્ટ્રીક અચળાંક $=3.2$) (નજીકત્તમ પૂર્ણાંકમાં ગણો)

    View Solution
  • 8
    સમાંતર પ્લેટ કેપેસિટરને $V$ વિદ્યુતસ્થિતિમાન વડે વિદ્યુતભારીત કરવામાં આવે છે. બેટરીમાંથી તેને દૂર કર્યા પછી, કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર ડાઇલેક્ટ્રિક હેન્ડલ દ્વારા વધારવામાં આવે છે. જેના લીધે પ્લેટો વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન  ... 
    View Solution
  • 9
    $R$ અને $4 R$ ત્રિજયાના સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચ પર અનુક્રમે $Q _{1}$ અને $Q _{2}$ વિજભાર છે. બંને સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો તેમના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V ( R )- V (4 R )$ કેટલો હશે?
    View Solution
  • 10
    શુદ્ધ પાણીનો ડાય ઈલેકટ્રીક અચળાંક $81$ છે. તે પરમિટિવિટી ........ હશે.
    View Solution