નીચેની રીતોમાંથી કઈ સાંદ્રતા વ્યક્ત કરવાની રીતમાં તાપમાનથી સ્વતંત્ર છે?
IIT 1988,AIIMS 1997,AIIMS 2001,AIPMT 1992,AIPMT 1995, Easy
Download our app for free and get startedPlay store
b
No. of moles of solute per kg of solvent, molality is independent of temperature
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.0\, M$ મોનોબેઝિક એસિડ $HX$ ની $pH\, 2$ છે. તો એસિડના જલીય દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ ........ થશે.
    View Solution
  • 2
    પીવાના પાણીમાં કોપરની મહતમ સૂચિત (prescribed) સાંદ્રતા જણાવો. ........ $ppm$
    View Solution
  • 3
    નીચેનામાંથી કોણ $K_3 [Fe(CN)_6]$ જેટલો વોન્ટ હોફ અવયવનું મૂલ્ય ધરાવે છે?
    View Solution
  • 4
    $1$ કિ.ગ્રામ નિસ્યંદિત પાણીમાં $ 0.0112\,g$  ગ્રામ દ્રાવ્ય કરીને $CaCl_2$ દ્રાવણ બનાવવામાં આવે છે. પાણીનો મોલલ અવનયન અચળાંક $2\,\,K.\,kg $ મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુમાં થતું અવનયન કેટલું? ($CaCl_2$ નું $100\% $ આયનીકરણ)
    View Solution
  • 5
    નીચેની માહિતી પરથી $1\, kg$ પાણીમાં $13.44\, g\, CuCl_2$ ઓગાળી બનાવેલા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો ...... થશે.

    $(M.wt.$ of $CuCl_2 =134.4 $ અને $K_b = 0.52\, , molal^{-1})$

    View Solution
  • 6
    $KCl$ ના દ્રાવણથી સુગરના દ્રાવણ માટે કોઇ અણુ સંખ્યક ગુણધર્મનું મૂલ્યનો ગુણોત્તર ....... ગણો થાય.
    View Solution
  • 7
    $H _{2}, He$ અને $O _{2}$  દરેકના એક મોલનું મિશ્રણ તાપમાન $T$ પરકદ $V$  ના સિલિન્ડરમાં બંધ છે.$H _{2}$  નું આંશિક દબાણ $2$ atm છે સિલિન્ડરમાં વાયુઓનો કુલ દબાણ $.......atm$
    View Solution
  • 8
    વાતાવરણીય દબાણે યુરિયા ના દ્રાવણ માં (આણ્વિય દળ  $56\,g\,mol^{-1}$ ) $100.18\,^oC$ ઊકળે છે જો પાણી માટે  $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને  $0.512\,K\,kg\,mol^{-1}$  છે તો ઉપરોક્ત દ્રાવણ કયા તાપમાને.....................$^oC$. ઠંડુ થશે
    View Solution
  • 9
    જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય, તો નીચેના પૈકી કોના માટે ebullioscopic constant $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે ?
    View Solution
  • 10
    આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^o$ સે છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $ 0.512$  અને $1.86 $ હોય, તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.
    View Solution