નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી ક્ષાર બને છે. જો $pK_b > pK_a$ તો જલીય દ્રાવણનું $pH$ $= .....$
Easy
Download our app for free and get startedPlay store
a
જો $pK_b$ નું મુલ્ય સૂત્રમાં $pH$  કરતાં વધુ હોય.

$pH = 7 + \frac{1}{2}p{K_a} - \frac{1}{2}p{K_b}$

$pH$ નું મુલ્ય $7$ થી ઓછી થશે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $N/10$ એસિટિક એસિડ $N/10 \,NaOH$ સાથે અનુમાપન કરતા, જ્યારે $25\%, 50\%$ અને $75\%$ અનુમાપન પૂર્ણ થાય તો દ્રાવણની $pH = ? [K_a = 10^{-5}]$
    View Solution
  • 2
    $50\,mL$ $0.1\,M$ $HCl$ અને $50\,mL$ $0.2\,M$ $NaOH$ ના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે તો પરિણામી દ્રાવણની $p^H$ ............ થશે.
    View Solution
  • 3
    $0.4 $ ગ્રામ $ NaOH $ એ $1$ લિટર દ્રાવણમાં હાજર હોય, તો તેના દ્રાવણની $pH$ = .....
    View Solution
  • 4
    પાણીમાં $FeCl_3$ નું દ્રાવણ એ એસિડીક વર્તેં છે આમ થવાનું કારણ......
    View Solution
  • 5
    સિલ્વર બ્રોમાઇડનો દ્રાવ્યતા ગુણાકાર $5.0 \times 10^{-13}$ છે. તો સિલ્વર બ્રોમાઇડ નું અવક્ષેપન શરૂ કરવા $1$ લિટર $0.05\, M$ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ઉમેરવા પડતા પોટેશિયમ બ્રોમાઇડનો (આણ્વિય દળ $= 120\, g\,mol^{-1}$) જથ્થો.. થશે.

     

    View Solution
  • 6
    જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?
    View Solution
  • 7
    જો $0.01\, M\, NaCN$ ના દ્રાવણનું $3.37\%$ નું આયનીકરણ થાય તો $K_h$ નું મુલ્ય શોધો.
    View Solution
  • 8
    એલ્યુમિનિયમ ક્લોરાઇડનુ જલીય દ્રાવણ ........ ને લીધે એસિડિક છે.
    View Solution
  • 9
    $1$ લીટર પાણીમાં $H^+$ આયનની સંખ્યા અને $H_2O$ ની સંખ્યાનો ગુણોત્તર શું થાય છે ?
    View Solution
  • 10
    $NH_4Cl$ નું દ્રાવણ મંદ કરતાં $pH$ .....
    View Solution