નિર્બળ એસિડ $HA$ નું $K_a$ $=$ $1.00 \times10^{-5}$ છે. જો આ એસિડના $0.100$ મોલ એક લીટર પાણીમાં દ્રાવ્ય થાય તો સંતુલને કેટલા........$\%$ ટકા એસિડનું વિયોજન થાય ?
Medium
Download our app for free and get startedPlay store
b
નિર્બળ એસિડ માટે $Ka$

$Ka = C\alpha ^2$

$\alpha  = \sqrt {\frac{{Ka}}{C}}  = \sqrt {\frac{{1 \times {{10}^{ - 5}}}}{{0.1}}}  = 1 \times {10^{ - 4}}$

$\%$ વિઘટન =$ 1 \times 10^{-2} \times 100 = 1\%$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે ક્ષાર $A _{2} X$ અને $MX$ની દ્રાવ્યતા નીપજ $4.0 \times 10^{-12}$ સમાન મૂલ્ય ધરાવે છે. મોલર દ્રાવ્યતાનો ગુણોતર $\frac{S\left(A_{2} X\right)}{S(M X)}=...........$
    View Solution
  • 2
    નિર્બળ એસિડમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વિયોજન અચળાંક ${K_a}$ અને સાંદ્રતા $c$ લગભગ ..... સમાન છે
    View Solution
  • 3
    $CH_3$$COOH$ અને $CH_3$$COONa$ ના મિશ્રણની બફરીંગ અસર મહત્તમ છે. જ્યારે ક્ષારની એસિડનો ગુણોત્તર = .......?
    View Solution
  • 4
    નિકોટીનીક એસિડ ($K_a = 10^{-5}) HNiC$ સૂત્ર વડે દર્શાવાય છે : તેના $2$ દ્રાવણ પ્રતિ $0.1$ મોલ નીકોટીનીક એસિડ ધરાવતા દ્રાવણમાં વિયોજનની ટકાવારી.......$\%$ શોધો.
    View Solution
  • 5
    પાણી એ.....
    View Solution
  • 6
    $A$ અને $B$ કનશળીમાં અનુક્રમે $NH_4Cl$ અને $NaCl$ નું દ્રાવણ લેવામાં આવે છે. જો બંને કશનળીમાં $Mg(OH)_2$ નું દ્રાવણ ઉમેરતાં શું થશે ?
    View Solution
  • 7
    નીચેની બે એસિડ-બેઈઝ પ્રક્રિયાઓ માટે, કયું  વિધાન  સાચું છે?

    $(I){\mkern 1mu} C{H_3}CH_2^ - {\mkern 1mu}  + {\mkern 1mu} \mathop {C{H_3}N{H_2}}\limits_{p{K_a} = 35}  \rightleftharpoons \mathop {C{H_3}C{H_3}}\limits_{p{K_a} = 50}  + C{H_3}N{H^ - }$

    $(II){\mkern 1mu} {F^ - }{\mkern 1mu}  + {\mkern 1mu} \mathop {{H_2}O}\limits_{p{K_a} = 15.7}  \rightleftharpoons \mathop {HF}\limits_{p{K_a} = 3.2}  + H{O^ - }$

    View Solution
  • 8
    નીચેની કઇ પ્રક્રિયામાં $NH_3$ એસિડ તરીકે વર્તેં છે.
    View Solution
  • 9
    ${25\,^o}C$ પર પાણીનું વિયોજન $1.9 \times {10^{ - 7}}\% $ છે અને પાણીની ઘનતા $1.0\,g/c{m^3}$છે. પાણીનો આયનીકરણ અચળાંક છે?
    View Solution
  • 10
    $4 \times  10^{-3}\,M,\, Y(OH)_2$ દ્રાવણની $pH$ ગણો ધારો કે પ્રથમ $100\%$ વિયોજન બીજુ $50\%$ થાય છે.
    View Solution