આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો. 
JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
c
van't Hoff factor $(i)$ and the degree of association are related as below :

$i\, = \,1\, - \,\alpha \,\left( {1 - \,\frac{1}{n}} \right)$

$0.9\, = \,1 - \,0.2\,\left( {1 - \frac{1}{n}} \right)$

On solving,

$\,\left( {1 - \frac{1}{n}} \right)\, = \,\frac{1}{2}$

$\frac{1}{n}\, = \,1\, - \frac{1}{2}\, = \frac{1}{2}$

$\therefore \,n = 2$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક દ્રાવ્યના બેન્ઝિનમાં બનાવેલા $500\, g, 0.1\, m$ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.51\,K$ છે. આ જ દ્રાવ્ય બેન્ઝિનમાં બનાવેલુ $1000\, g, 0.1\, m$ દ્રાવણ ઉપરોક્ત દ્રાવણમાં ઉમેરતા પરિણામી દ્રાવણ માટે $\Delta T_b$ ............... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 2
    જલીય દ્રાવણનું અભિસરણ દબાણનું માપન કેવી રીતે થાય છે?
    View Solution
  • 3
    પાણીમાં દ્રાવ્ય $A$ સુયોજિત થાય છે. જ્યારે $0.7\,g$ દ્રાવ્ય $A$ને $42.0\,g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે $0.2{ }^{\circ}\,C$ વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય $A$ના સુયોજનની ટકાવારી $\dots\dots\dots$ $.....\,\%$ છે.

    [આપેલ :દ્રાવ્ય $A$નું મોલર દળ $93\, g\, mol ^{-1}$. પાણીનો મોલલ અવનયન અચળાક $1.86\, K \,kg\, mol ^{-1}$ ]

    View Solution
  • 4
    $10\%$  ખાંડના દ્રાવણનું $69\,^oC $ તાપમાને અભિસરણ દબાણ કેટલું થશે ? (ખાંડનો અણુભાર $=\,342$ ગ્રામ/ મોલ)
    View Solution
  • 5
    જો $293\,K$  એ $N_2$ વાયુ પાણીમાં પરપોટા કરે છે. તો $1$  લીટર પાણીમાં તેમના કેટલા મીલી મોલ દ્વાવ્ય કરવામાં આવે ? $N_2$ નું આંશિક દબાણ $0.987 $ બાર છે. $ 293\,K$  એ $N_2$ નો હેન્રી નિયમ અચળાંક $76.48\,K$  બાર.
    View Solution
  • 6
    $2.5 \times 10^{-3} kg$ દ્રાવ્યને (solute) $75 \times 10^{-3} kg$ પાણીમાં ઓગાળીને કરીને બનાવેલું એક દ્રાવણ $373.535\, K$ ઉકળે છે. તો દ્રાવ્યનો મોલર દળ...........$g\, mol ^{-1}$ થશે. [નજીકના પૂર્ણાંક] (આપેલું છે $:\,K _{ b }\left( H _{2} O \right)=0.52\, K\, kg\, mol { }^{-1}$ અને પાણીનું ઉત્કલન બિંદુ = $373.15 \,K$ )
    View Solution
  • 7
    $1.25\,g $ વિદ્યુત અવિભાજ્ય અને $ 20\,g $ પાણીમાંથી બનતા દ્રાવણનું ઠારણબિંદુ $ 271.9\, K$ ,  છે, તો દ્રાવ્યનું મોલર દળ કેટલું થશે?
    View Solution
  • 8
    $8\, g\, NaOH$ ને $18\, g\, H_2O$ માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે $NaOH$ નો મોલ અંશ અને મોલાલિટી ($mol\, kg^{-1} $ માં) કેટલી થાય?
    View Solution
  • 9
    $0.01\, M\,HCN$ ના દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ $1.002$ છે. તો $HCN$ માટે એસિડ વિયોજન અચળાંક $(K_a)$ શુ થશે ?
    View Solution
  • 10
    પાણીમાં એસિટીક એસિડ $(CH_3COOH)$ ની $2.05$  $M$ દ્રાવણની ઘનતા $1.02 $ ગ્રામ/મિલી તો દ્રાવણની મોલાલીટી ......... $mol\,kg^{-1}$ થાય.
    View Solution