$17\,^oC $ એ $ 12\%$  શેરડીના દ્રાવણનું (આણ્વીય વજન $ 342$) કેટલું થશે?
  • A$8.35$
  • B$7.23$
  • C$9.13$
  • D$6.87$
Medium
Download our app for free and get startedPlay store
a
\(12\,g\) શર્કરાને \( 100\,mL\) માં દ્રાવ્ય કરતાં

તેથી, \(342\,g \) શર્કરા દ્રાવ્ય કરતાં

\(\frac{{{\text{100}}\,\, \times \,\,{\text{342}}}}{{{\text{12}}\,\, \times \,\,{\text{1000}}}}\,\, = \,\,{\text{2}}{\text{.85}}\) લિટર

જેથી, \(p_V = S_T \,\,\, {∵n = 1}\)

\(\pi \,\, = \,\,\frac{{ST}}{V}\,\, = \,\,\frac{{0.0821\,\, \times \,\,290}}{{2.85}}\,\, = \,\,8.35\,\,atm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક જલીય દ્રાવણ $100.25\,^oC$ પર $1\,g$ યુરિયા ઉકળે છે,જેમાં એ જ કદમાં $3\,g$ ગ્લુકોઝવાળું જલીય દ્રાવણ ........ $^oC$ ઉકળશે.

    (યુરિયા અને ગ્લુકોઝનો અણુભાર અનુક્રમે $60$ અને $180$ છે.)

    View Solution
  • 2
    નીચેના પૈકી કોના ઠારબિંદુમાં સૌથી વધુ અવનયન થશે જ્યારે તેમની સાંદ્રતા $ 0.1 M$ હોય ?
    View Solution
  • 3
    $Ca(NO_3)_2$ ના $1.5\, m$ જલીય દ્રાવણનું પ્રાયોગિક આણ્વિયદળ $65.4\,g\, mol^{-1}$ અને સૂત્રદળ $164\,g\, mol^{-1}$ છે. તો વિયોજન અંશ ............. થશે.
    View Solution
  • 4
    બે પ્રવાહીઓ $A$ અને $B$ $306\, K$ તાપમાને દ્રાવણ બનાવે છે, જે સમીકરણ $P$ (in $atm$) $= 0.172X_A + 0.215$ નું પાલન કરે છે, જ્યા $P$ દ્રાવણનુ કુલ દબાણ અને $X_A$ એ $A$ ના મોલ-અંશ છે. તો શુદ્ધ $B$ બાષ્પદબાણ ............ થશે.
    View Solution
  • 5
    $0.10\, m$ જલીય $CrCl _{3}, xNH _{3}$નું ઉન્નયન ઉત્કલન બિંદુ એ $0.05\, m$ જલીય $CaCl _{2}$ દ્રાવણ કરતાં બે ગણું છે.  $x$નું મૂલ્ય ......... છે.

    $[$ધારો કે સંકીર્ણનું $100 \%$ આયાનીકરણ થાય છે અને  $CaCl _{2}$માં $Cr$નો સવાર્ગંક $6$ છે અને બધા $NH _{3}$ પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. $]$

    View Solution
  • 6
    અભિસરણ દબાણ નક્કી કરવાની આદર્શ રીત ...... છે.
    View Solution
  • 7
    પાણીમાં $[Pt(NH_3)_4 Cl_4]$ નું $0.01 $ મોલલ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^o  $  સે. છે. પાણી માટે $K_f=$ $1.80$  હોય તો ઉપરના અણુ માટે સાચું સૂત્ર કયું થશે?
    View Solution
  • 8
    કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 9
    શુદ્ધ $CHCl _{3}$ અને $CH _{2} Cl _{2}$ બાષ્પદબાણ અનુક્રમે  $200$ અને $41.5 \,atm$ છે . $CHCl _{3}$ અને $CH _{2} Cl _{2}$ ના દળ અનુક્રમે $11.9\, g$ અને $17 \,gm$ તો દ્રાવણ નું બાષ્પદબાણ શું હશે ?
    View Solution
  • 10
     જ્યારે દ્રાવકમાં આબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવક ઉમેરવામાં આવતો હતો. દ્રાવકનું બાષ્પદબાણ $10\,mm$ $Hg$ ઘટ્યું.દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\,mm$ $Hg$ જેટલો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ અંશ શું હોવું જોઈએ.
    View Solution