નિષ્ક્રિય શર્કરા એ સમમોલર મિશ્રણ સંદર્ભ ધરાવે છે.
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોટેશિયમ આયન કે જે કોશ પ્રવાહી (cell fluids)માં પ્રચુર માત્રામાં હોય છે. તેના સંદર્ભમાં વિધાનો $I$ થી $III$ પૈકી કયા વિધાન(નો) સાચા છે ?

    $I.$ તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે.

    $II.$ તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ $ATP$ બનાવે છે.

    $III.$ સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.

    View Solution
  • 2
    ઇન્સ્યુલિનનું ઉત્પાદન અને માનવ શરીરમાં તેની ક્રિયા ડાયાબિટીસના સ્તર માટે જવાબદાર છે. આ સંયોજન નીચેની કઈ  શ્રેણીનું છે 
    View Solution
  • 3
    ગ્લુકોઝ અને ફ્રુટોઝને અલગ પાડવા માટે કયા રીએજન્ટ / ઓ નો ઉપયોગ કરી શકાય છે?
    $(I)$ બ્રોમીનજળ  $(I I)$ ટોલેન્સ  પ્રકીયક $(III)$ સ્કીફ પ્રકીયક 
    View Solution
  • 4
    નીચેના પૈકી પદાર્થ આયોડિન કસોટી આપે છે ?
    View Solution
  • 5
    $\alpha-$  અને $\beta-$ ગ્લુકોઝનાં વિશિષ્ટ પરિભ્રમણ જુદાં જુદાં છે. બંનેમાંથી તમને અલગ અલગ રીતે પાણીમાં દ્રાવ્ય કરતાં તેમનું પરિભ્રમણ જ્યાં સુધી ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધી બદલા છે. આ ઘટનાને ...... કહેવાય.
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ માલ્ટોઝમાં બે $\alpha-D-$ગ્લુકોઝ એકમો $C_{1}$ અને $C_{4}$ સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે.

    વિધાન $II$ : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ $\alpha-D-$ગ્લુકોઝ અને $\beta-D-$ગ્લુકોઝ, $C_{1}$ અને $C_{6}$ સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે.

    ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 7
    $DNA$  માં કયા પિરિમિડિન બેઈઝ હાજર છે ?
    View Solution
  • 8
    $DNA$  માં કોમ્પ્લીમેન્ટરી બેઇઝ .......
    View Solution
  • 9
    કુદરતી એમિનો એસિડ $20 $ છે તો ટ્રાઈપેપ્ટાઈડની મહત્તમ સંખ્યા કેટલી ?
    View Solution
  • 10
    ઉત્સેચકના બિનપ્રોટીન ભાગને શું કહે છે ?
    View Solution