નિસ્યંદિત પાણીની સાપેક્ષ પરમિટિવિટી $81$ છે. તો તેમાં પ્રકાશનો વેગ $.......\,\times 10^{7}\,{m} / {s}$

$\left(\right.$ આપેલ $\left.\mu_{r}=1\right)$

  • A$5.33$
  • B$4.33$
  • C$3.33$
  • D$2.33$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
\(V=\frac{c}{\sqrt{\mu_{r} \varepsilon_{r}}}\)

\(V=3.33 \times 10^{7} \;m / sec\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાથી $1m$ અંતરે $5cm$ ઊંચાઇ ધરાવતી વસ્તુ મૂકતાં તેના પ્રતિબિંબની ઊંચાઇ કેટલા ......$cm$ થાય?
    View Solution
  • 2
    $R$ ત્રિજયાની ગોળીય સ્કીનના કેન્દ્ર પર નાનો સમતલ અરીસો મૂકેલ છે. પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરવામાં આવે છે.અરીસાને દર સેકન્ડે $n$ પરિભ્રમણ કરાવવાથી તેના દ્વારા પરાવર્તન પામતા પ્રકાશની સ્કીન પર ઝડપ કેટલી થશે?
    View Solution
  • 3
    $\sqrt 3 $ વક્રીભવનાંકના કાચના લંબચોરસ સ્લેબમાં પ્રકાશનું કિરણ $60° $ આપાત કોણે પ્રવેશે છે. તે સ્લેબમાં $5 \,cm $ અંતર કાપીને સ્લેબની બહાર નિર્ગમન પામે છે. આપાત અને નિર્ગમન કિરણ વચ્ચેનું લંબ અંતર શું થશે?
    View Solution
  • 4
    $+ 2.50 D$ અને $-3.75 D$ ડાયોપ્ટરના લેન્સને સંપર્કમાં રાખતાં તંત્રની કેન્દ્રલંબાઇ કેટલા ....$cm$ થાય?
    View Solution
  • 5
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $8$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $54cm$ છે. તો આઇપીસ $f_e$ અને ઓબ્જિેકિટવપીસ $f_o$ ની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 6
    સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1\,cm$ અને $5\,cm$ છે. તેમની વચ્ચેનું અંતર $10\,cm$ છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર $\frac{ n }{40}\, cm$ રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો $n=$.............
    View Solution
  • 7
    જો સમબાજુ પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક $\sqrt 3 $ હોય, તો પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ કેટલો થાય?
    View Solution
  • 8
    કોઇ એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે, અને પ્રિઝમકોણ $30^o $ છે.આ પ્રિઝમની બે માંથી એક વક્રીભુત સપાટીને ચાંદીનો ઢોળ ચઢાવીને અરીસો બનાવવામાં આવે છે.એક રંગીય પ્રકાશપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય (રૂપેરી સપાટી પરથી પરાવર્તિત થઇને ) તે જ પથ પર પાછો ફરે, જો તેનો પ્રિઝમ પરનો આપાતકોણ .... હોય.
    View Solution
  • 9
    પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર $30^o$ ના આપાતકોણ આપાત થાય છે. અરીસા દ્વારા થતું વિચલન ........$^o$ છે.
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $AO$ પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાથી કાચમાં $60^o$ના ખુણે આપાત થઈને કિરણ $OB$ $30^o$ના ખૂણે વક્રીભવન પામે છે.$A$ થી $B$ સુધીનો પ્રકાશિય પથ કેટલો થાય?
    View Solution