આથી આપણે પ્રક્રિયા ક્રમ \(n\) અને વાયુ અચળાંક બંને તારવી શકાય.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A + B \rightarrow$ નિપજો પ્રક્રિયા માટે $A$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર ચાર ગણી વધશે, પણ પરંતુ $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર પર અસર કરતું નથી. તો દર સમીકરણ ......
પ્રક્રિયા માટે જો તાપમાન $300\, K$ થી $400\, K$ વધારવામાં આવે ત્યારે તેનો વેગ અચળાંક બમણો થાય છે તો સક્રિયકરણ ઊર્જાનું $(KJ/mol)$ મૂલ્ય શું છે? $\left( R =8.314 \,J \,mol ^{-1} \,K ^{-1}\right)$
રાસાયણિક પ્રક્રિયાનો તાપમાન આધારિત વેગ અચળાંક આર્હેનિયસ સમીકરણ $K = A.{e^{ - E^*/RT}}$ ના સ્વરૂપમાં લખાય છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા $({E^*})$ ............... નો ગ્રાફ દોરી ગણી શકાય છે.
પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow B$ માટે જો $K$ વેગ અચળાંક હોય અને પ્રક્રિયક $A$ ની શરૂઆતની સાંદ્રતા $0.5\, M$ હોય તો અર્ધઆયુષ્ય .............. થશે.