પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow B$ માટે જો $K$ વેગ અચળાંક હોય અને પ્રક્રિયક $A$ ની શરૂઆતની સાંદ્રતા $0.5\, M$ હોય તો અર્ધઆયુષ્ય .............. થશે.
  • A$\frac{\log 2}{k}$
  • B$\frac{\log 2}{k \sqrt{0.5}}$
  • C$\frac{\ln 2}{k}$
  • D$\frac{0.693}{0.5\,k}$
AIPMT 2007, Medium
Download our app for free and get startedPlay store
c
For first order reaction, Rate constant,

\(k=\frac{2.303}{t} \log \frac{a}{(a-x)}\)

\(t_{1 / 2}=\frac{2.303}{k} \log \frac{a}{a-\frac{a}{2}} \left(x=\frac{a}{2}\right)\)

\(\quad=\frac{2.303}{k} \log 2\)

\(\quad=\frac{\ln 2}{k}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રક્રિયકનું $90\%$  વિઘટન $366$ મિનિટમાં થાય છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ તેનાં અર્ધઆયુ... છે.
    View Solution
  • 2
    પ્રક્રિયા માટે $\mathrm{r}=\mathrm{k}[\mathrm{A}]$ આપેલ છે, જો $\mathrm{A}$ નું $50\%$ વિઘટન $120$ મિનીટમાં થાય તો $90 \%$ વિઘટન માટે કેટલો સમય લાગશે.
    View Solution
  • 3
    જો પ્રક્રિયા વેગ   $ = K$ $ C_A$$^{3/2}$$C_B$$^{-1/2}$ હોય તો પ્રક્રિયા ક્રમ જણાવો.
    View Solution
  • 4
    પ્રથમક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય $10$ મિનિટ હોય તો પ્રક્રિયકની સાંદ્રતા $0.08\,M$ થી $0.02\, M$ થતા ......... મિનિટ લાગશે.
    View Solution
  • 5
    $2A + 3B \rightarrow 4C $ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો દર ...... રીતે દર્શાવાય છે.
    View Solution
  • 6
    પ્રક્રિયકનું $90\%$  વિઘટન $366$ મિનિટમાં થાય છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ તેનાં અર્ધઆયુ... છે.
    View Solution
  • 7
    નીચે પૈકી ક્યો દર-નિયમ માટે પ્રક્રિયાનો સંપૂર્ણ ક્રમ $0.5$ છે.જેમાં $x$, $y$ અને $z$ પદાર્થ ભાગ લેય છે.
    View Solution
  • 8
    પ્રથમ ક્રમની પ્રક્યિા $A \to B$ માટે પ્રક્રિયકની $0.01\, M$.સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ $2.0 \times 10^{-5}\, mol\,L^{-1}\,s^{-1}$ છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .... $\sec$ થશે.
    View Solution
  • 9
    એક પ્રક્રિયા માટે પ્રકિયકની સાંદ્રતા બે ગણી કરતા પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય બમણો થાય છે. તો પ્રકિયાનો કમ જણાવો.
    View Solution
  • 10
    $A_2 + B_2 $ $\rightleftharpoons$ $ 2AB $ પુરોગામી અને પ્રતિવર્તીં પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180\, kJ$ મોલ $^{-1}$ અને $200 \,kJ$ મોલ $^{-1}$ છે. ઉદ્દીપકની હાજરીમાં (પુરોગામી અને પ્રતિવર્તીં) બંનેની સક્રિયકરણ ઊર્જા $100\, kJ$  મોલ $^{-1}$ ઘટે છે તો ઉદ્દીપકની હાજરીમાં ($A_2 + B_2 \rightarrow2AB$) પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ( $kJ $ મોલ $ ^{-1}$) કેટલો થશે?
    View Solution