એક નળાકારમાં રહેલ $N $ મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન $T$ છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ $n\,mole$ દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય?
  • A$\frac{1}{2}nRT$
  • B$0$
  • C$\frac{3}{2}nRT$
  • D$\frac{5}{2}nRT$
JEE MAIN 2017, Medium
Download our app for free and get startedPlay store
a
Energyassociated with \(N\) moles of diatomic

gas,

\(\mathrm{U}_{\mathrm{i}}=\mathrm{N} \frac{5}{2} \mathrm{RT}\)

Energy associated with \(n\) moles of monoatomic gas

\(=n \frac{3}{2} R T\)

Total energy when \(n\) moles of diatomic gas converted into monoatomic

\(\left(U_{f}\right)=2 n \frac{3}{2} R T+(N-n) \frac{5}{2} R T\)

\(=\frac{1}{2} n R T+\frac{5}{2} N R T\)

Now, change in total kinetic energy of the

gas

\(\Delta \mathrm{U}=\mathrm{Q}=\frac{1}{2} \mathrm{nRT}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઢાળ પરથી ગબડતા નળાકારના મુકતતાના અંશો કેટલા હોય?
    View Solution
  • 2
    એક પાત્રમાં રહેલા વાયુની સંખ્યા ઘનતા વધારવામાં આવે તો સરેરાશ મુક્તપથ પર શું અસર પડશે.
    View Solution
  • 3
    એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?
    View Solution
  • 4
    વિધાન : વાયુ માટે સરેરાશ મુક્તપથ ઘનતાના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    કારણ : વાયુ માટે સરેરાશ મુક્તપથ દબાણના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    View Solution
  • 5
    $27^{\circ}\, C$ તાપમાને અને $1.01 \times 10^{5} \,Pa$ દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ $(\lambda)$ ગણો. આણ્વીય વ્યાસ $0.3\,nm$ અને વાયુ આદર્શ છે તેમ ધારો.$\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)$ ($nm$ માં)
    View Solution
  • 6
    પાત્રમાં $27^oC$ તાપમાને $13\, gm$ વાયુ ભરેલ છે,હવે પાત્રનું તાપમાન $52^oC$ કરતાં દબાણ અચળ રાખવા માટે,મુકત કરવો પડતો ગેસ....... $g$ ?
    View Solution
  • 7
    આકૃતિમાં બે થમોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. પ્રકિયા $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે મોલર ઉષ્મા ધારિતા $\mathrm{C}_{\mathrm{A}}$ અને $\mathrm{C}_{\mathrm{B}}$ છે. અચળ દબાણે અને અચળ કદે મોલર ઉષ્મા ધારિતા અનુકમે $\mathrm{C}_{\mathrm{P}}$ અને $\mathrm{C}_{\mathrm{V}}$ છે. સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 8
    $25\times10^{-3}\, m^3$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં $300\, K$ જેટલા ઓરડાના તાપમાને $1\, mol$  $O_2$ વાયુ ભરેલ છે.$O_2$ વાયુના અણુનો વ્યાસ અને $rms$ ઝડપ અનુક્રમે $0.3\, nm$ અને $200\, m/s$ છે,તો $O_2$ વાયુમાં પ્રતિ સેકંડે કેટલી અથડામણ થશે?
    View Solution
  • 9
    બે ઉષ્મિય અવાહક પાત્ર $1$ અને $2$ માં ભરેલી હવાનું અનુક્રમે તાપમાન $({T_1},\,\,{T_2}),$ કદ $({V_1},\,\,{V_2})$ અને દબાણ $({P_1},\,\,{P_2})$ છે. જો બે પાત્રને જોડતો વાલ્વ ખોલવામાં આવે, તો સંતુલિત અવસ્થામાં પાત્રની અંદરનું તાપમાન કેટલું હશે?
    View Solution
  • 10
    જો $C_p$ અને $C_v$ અનુક્રમે અચળ દબાણે અને અચળ કદે એકમ દ્રવ્યમાન દીઠ નાઇટ્રોજનની વિશિષ્ટ ઉષ્માઓ દર્શાવે છે, તો ........
    View Solution