$P$  પમ્પ દ્વારા $ d $ ઘનતા ધરાવતું પાણી બીજા પાત્રમાં લઇ જવાથી થતું કાર્ય
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\frac{2}{{\sqrt \pi  }}cm$  વ્યાસ ધરાવતા નળમાથી આવતું પાણી $5\,minutes$ માં $15\,litre$ ની ડોલ ભરે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કેટલો હશે? (પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ અને પાણીનો શ્યાનતાગુણાંક $= 10^{-3}\,Pa.s$ ) 
    View Solution
  • 2
    હવાનો પરપોટો તળાવમાં તળિયાથી સપાટી સુધી ઉપર ચઢે છે. જો તેની ત્રિજ્યા $200\%$ જેટલી વધે છે અને વાતાવરણનું દબાણ એ $H$ ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું છે તો તળાવની ઊંંચાઈ ........ $H$ છે.
    View Solution
  • 3
    $60\, kg$ દળ ધરાવતો છોકરો નદીમાં લાકડાના સહારે તરવા માંગે છે.જો લાકડાની સાપેક્ષ ઘનતા $0.6$ હોય તો લાકડાનું ઓછામાં ઓછું કદ કેટલું હોવું જોઈએ? (નદીના પાણીની ઘનતા $1000\, kg/m^3$)
    View Solution
  • 4
    $r$  ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $ h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક $\eta$ હોય,તો $h=$ 
    View Solution
  • 5
    લંબાઇ $ M$  દળ ધરાવતા અને $A$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન નળાકારને તેની લંબાઇ શિરોલંબ દિશામાં રહે તેમ દળરહિત સ્પ્રિંગ વડે નિયત બિંદુ આગળ $\sigma $ જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધો ડૂબે તેમ લટકાવવામાં આવે છે,અત્રે નળાકાર સમતોલન સ્થિતિમાં છે.નળાકારની સમતોલન સ્થિતિમાં થતો સ્પ્રિંગની લંબાઇમાં વધારો $x_0$ = ________ થશે.
    View Solution
  • 6
    ${V_0}$ કદ અને ${d_0}$ ઘનતા ધરાવતો પદાર્થ $d$ ઘનતા ધરાવતા પ્રવાહી પર મૂકતાં કેટલામો ભાગ બહાર રહે?
    View Solution
  • 7
    ${m_1}$દળ અને${s_1}$ વિશિષ્ટ ઘનતા ધરાવતા પદાર્થને${m_2}$દળ અને${s_2}$ વિશિષ્ટ ઘનતા ધરાવતા પદાર્થ સાથે મિશ્રણ કરવાથી મિશ્રણની વિશિષ્ટ ઘનતા કેટલી થાય?
    View Solution
  • 8
    પાત્ર $A$ ને પ્રવેગ આપતા પ્રવાહીની સ્થિતિ કયા પાત્ર જેવી થાય?
    View Solution
  • 9
    વિધાન : પ્રવાહમાં જ્યારે દબાણ વધુ હોય ત્યાં વેગ ઓછો હોય અને ઊલટું પણ (દબાણ ઓછું અને વેગ વધુ)

    કારણ : બર્નુલીના નિયમ મુજબ આદર્શ પ્રવાહીના વહન માટે એકમ દળમાં રહેલ કુલ ઉર્જા અચળ હોય.

    View Solution
  • 10
    $A$ ક્ષેત્રફળ ધરાવતા પાત્રમાં પાણી $3\,m$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તળીયેથી $52.5\, cm$  ઊંચાઈએ પાત્રની દીવાલમાં $‘A_0’$ ક્ષેત્રફળ ધરાવતું કાણું પાડવામાં આવે છે.જો $A_0/A = 0.1$ હોય તો  $v^2$ ........ $m^2/s^2$ થાય. (જ્યાં $v$ એ કાણાંમાથી બહાર આવતા પાણીનો વેગ છે)
    View Solution