$P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
  • A$  P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે, જ્યારે $P$ એ $Q$ ની સમજૂતી છે.
  • B$  P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે, જ્યારે $P$ એ $Q$ ની સમજૂતી નથી.
  • C$  P$ (વિધાન) સાચું છે અને $Q$ (કારણ) ખોટું છે.
  • D$  P$ (વિધાન) ખોટું છે, જ્યારે $Q$ (કારણ) સાચું છે.
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રાણીકોષમાં તારાકેન્દ્રનાં કાર્ય માટે સાચું વિધાન પસંદ કરો.

    $(I)$ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ

    $(II)$ લાયસોઝોમ નિર્માણ

    $(III)$ મેસોઝોમ નિર્માણ   

    $(IV)$ રીબોઝોમ નિર્માણ

    View Solution
  • 2
    હરિતકણમાં ક્લોરોફિલ ક્યાં હાજર હોય છે?
    View Solution
  • 3
    ગ્રામ નેગેટિવ જીવાણુ એટલે...
    View Solution
  • 4
    યોગ્ય જોડકાં જોડો:

    કોલમ $-I$

    કોલમ $-II$

    $A.$ રસધાની

    $i.$ ક્રેબ્સચક્ર

    $B.$ કણાભસૂત્ર

    $ii.$ પ્રકાશસંશ્લેષણ

    $C.$ ગોલ્ગીકાય

    $iii.$ ઉત્સર્જન

    $D.$ હરિતકણ

    $iv.$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો પ્રોટીનના સંશ્લેષણ સ્થાન

    View Solution
  • 5
    નીચેનામાંથી કઈ રચનાઓ પ્રોકેરિયોટા કોષમાં જોવા મળતી નથી ?
    View Solution
  • 6
    નીચેનામાંથી શેની પ્રાણીકોષમાં ગેરહાજરી હોય છે ?
    View Solution
  • 7
    કોષકેન્દ્રિકાના સંદર્ભમાં ખોટું વિધાન
    View Solution
  • 8
    કોષરસપટલમાં રહેલ લિપિડ માટે અસંગત વિકલ્પ ક્યો છે ?
    View Solution
  • 9
    કોષવાદ કયા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ?
    View Solution
  • 10
    કોષથી કોષ સુધી જીવરસની સાતત્યતા....દ્વારા જાળવવામાં આવે છે.
    View Solution