Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10$ મિમી $ Hg $ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $ 0.2$ છે. જો બાષ્પ બાષ્પ દબાણમાં $20 $ મિમી $ Hg$ જેટલો ઘટાડો કરવામાં આવે તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે?
જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ ................ $\mathrm{torr}$ થશે ?
એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
યુરિયાનું $10 \,g\,dm^{-3}$ ધરાવતું દ્રાવણ એ અબાષ્પશીલ દ્રાવ્યના $5 \%$ દ્રાવણ સાથે સમઅભિસારી છે. તો આ અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વિય ........ $gm\, mol^{-1}$ થશે.