પાણીનું તાપમાન વધારતાં,તેનો શ્યાનતા ગુણાંક
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સોનાના ટુકડાનું હવામાં વજન $10 \,g$ અને $9 \,g$ પાણીમાં છે તો પોલાણ (cavity) નું કદ ........ $cc$ છે. (સોનાની ઘનતા = $\left.19.3 \,g cm ^{-3}\right)$
    View Solution
  • 2
    પ્રવાહીના વહન માટે બર્નુલીના નિયમનો ઉપયોગ નીચેનામાથી શેમાં થાય છે.
    View Solution
  • 3
    ટાંકીમાં પાણીને $3 \,m$ ઊંચાઈ સુધી ભરવામાં આવે છે. ટાંકીનો આધાર જમીનથી ઉપર $1 \,m$ ઊંચાઈએ છે. કેટલી ઊંંચાઈ પર છિદ્ર બનાવવું જોઈએ કે જેથી પાણીને જમીન પર મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેલાવી શકાય ?
    View Solution
  • 4
    પાઇપમાં પ્રવાહીનું વહન ધારારેખી કરવા માટે
    View Solution
  • 5
    પ્રવાહીના દાબીય સ્થિતિ સ્થાપકત્તા અંક (બલ્ક મોડ્યુલસ) $3 \times 10^{10} \;Nm ^{-2}$ છે. પ્રવાહના આપેલા કદને $2$  % ધટાડવા જારુરી દબાણ ....... $\times 10^{8}\; Nm ^{-2}$ છે.  
    View Solution
  • 6
    સ્પ્રે પમ્પના નળાકારની ટયૂબની ત્રિજયા $R$ છે, તેના એક છેડે $r$ ત્રિજયાના $n$ સૂક્ષ્મ છિદ્રો છે. જો ટયૂબમાં પ્રવાહીની ઝડપ $v$ હોય, તો આ છિદ્રોમાંથી બહાર નીકળતા પ્રવાહીની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 7
    પાત્રમાં $ 90cm $ સુધી પ્રવાહી ભરેલ છે.છિદ્ર $ 1, 2, 3, 4$  ની ઊંચાઇ અનુક્રમે $ 20 cm, 30 cm, 45 cm $ અને $50 cm $ છે.તો કયાં છિદ્ર માટે અવધી મહત્તમ હશે?
    View Solution
  • 8
    પાત્રમાં $ 3m$  ઉંચાઇ સુધી પાણી ભરેલ છે.છિદ્ર અને બીકરના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $0.1 $ છે.તો છિદ્રમાંથી બહાર આવતાં પ્રવાહીના વેગનો વર્ગ ....... $m^2/s^2$ થાય. $(g = 10 m/s^2)$
    View Solution
  • 9
    $1 \,\mu m$ ત્રિજ્યા ધરાવતું પાણીનું એક ટીપું જ્યાં ઉત્પ્લાવક બળ ના પ્રવર્તતું હોય તેવી જગ્યાએ પડે છે હવા માટે શ્યાનતા ગુણાંક $1.8 \times 10^{-5} \,Nsm ^{-2}$ અને તેની ધનતા પાણીની ધનતા $\left(10^{6} \,gm ^{-3}\right)$ કરતા અવગણી શકાય તેટલી છે. પાણીના ટીપાંનો અન્ય (ટર્મિનલ) વેગ............ $\times 10^{-6}\,ms ^{-1}$ હશે. (ગુરુત્વકર્ષી પ્રવેગ =$10$ $ms$ ${ }^{-2}$ લો.)
    View Solution
  • 10
    શિરોલંબ સમતલમાં એક પાતળી નળીને વાળીને $r$ ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે છે.${\rho _1}$ અને ${\rho _2}\left( {{\rho _1} > {\rho _2}} \right)$ ઘનતા ધરાવતા બે સમાન કદબા એકબીજામાં મિશ્ર ના થાય તેવા પ્રવાહી દ્વારા અડધું વર્તુળ ભરેલ છે.શિરોલંબ અને બંને પ્રવાહી મળતા હોય તે સપાટી વચ્ચે વચ્ચેનો ખૂણો $\theta$ કેટલો થાય?
    View Solution