$1 \,\mu m$ ત્રિજ્યા ધરાવતું પાણીનું એક ટીપું જ્યાં ઉત્પ્લાવક બળ ના પ્રવર્તતું હોય તેવી જગ્યાએ પડે છે હવા માટે શ્યાનતા ગુણાંક $1.8 \times 10^{-5} \,Nsm ^{-2}$ અને તેની ધનતા પાણીની ધનતા $\left(10^{6} \,gm ^{-3}\right)$ કરતા અવગણી શકાય તેટલી છે. પાણીના ટીપાંનો અન્ય (ટર્મિનલ) વેગ............ $\times 10^{-6}\,ms ^{-1}$ હશે. (ગુરુત્વકર્ષી પ્રવેગ =$10$ $ms$ ${ }^{-2}$ લો.)
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જમીનથી $h=2000\, {m}$ ઊંચાઈ પર રહેલા વાદળમાંથી $R=0.2\, {mm}$ ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ ${ms}^{-1}$ માં કેટલી હશે? 

    [પાણીની ઘનતા $f_{{w}}=1000 \;{kg} {m}^{-3}$ અને હવાની ઘનતા $f_{{a}}=1.2 \;{kg} {m}^{-3}, {g}=10 \;{m} / {s}^{2}$ હવાનો શ્યાનતાગુણાંક $=18 \times 10^{-5}\; {Nsm}^{-2}$ ]

    View Solution
  • 2
    $A $ અને $B $ પદાર્થો પાણીમાં તરે છે,$A$ પદાર્થનું $\frac{1}{2}$ કદ પાણીમાં ડુબેલું અને $B $ પદાર્થનું $\frac{1}{4}$કદ પાણીની બહાર છે,તો ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    ${m_1}$દળ અને${s_1}$ વિશિષ્ટ ઘનતા ધરાવતા પદાર્થને${m_2}$દળ અને${s_2}$ વિશિષ્ટ ઘનતા ધરાવતા પદાર્થ સાથે મિશ્રણ કરવાથી મિશ્રણની વિશિષ્ટ ઘનતા કેટલી થાય?
    View Solution
  • 4
    બે નળાકાર પાત્રના પાયા સમાન સમતલમાં છે. તેમાં $\rho$ ઘનતા ધરાવતું પ્રવાહી ભરેલ છે. એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ ${h_1}$ અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ ${h_2}$ છે. પાત્રના પાયાનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે બંને પાત્રને જોડવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ દ્વારા બંનેમાં સમાન સ્તર કરવા કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 5
    $100\, cm$ લાંબી પાતળી નળી બંને બાજુથી બંધ કરેલી છે. જે સમક્ષિતિજ પડેલી છે જેનો વચ્ચેનો $20\, cm$ ભાગમાં પારો ભરેલો અને બીજા બે સમાન ભાગમાં વાતાવરણ દબાણે હવા ભરેલી છે.જો નળીને હવે શિરોલંબ કરવામાં આવે તો નળીમાં પારો ......... $cm$ લંબાઇનો દેખાશે. (નળીના આડછેડનું ક્ષેત્રફળ અચળ ધારો)
    View Solution
  • 6
    તેલનું ટીપું (ઘનતા $=0.8\,g / cm ^3$ અને શ્યાનતા ગુણાંક $\eta_0$) એ બીજા પ્રવાહી (ઘનતા $=1.2\,g / cm ^3$ અને શ્યાનતા ગુણાંક $\eta _{ L }$) પર તરે છે. ઘારો કે બંને પ્રવાહી મિશ્રણ થતા નથી. જે વેગથી વધશે તે $..............$ પર નિર્ભર છે.
    View Solution
  • 7
    એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય, તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા $\rho$ અને $n\rho ( n>1) $ છે, જે કોઇ પાણીમાં ભરેલાં છે.દરેક પ્રવાહીની ઊંચાઇ $h$ છે. $L$ લંબાઇ અને $ d$ ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે,ત્યારે આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે, કે જેથી તેની અક્ષ શિરોલંબ રહે તથા પ્રવાહીમાં તેની લંબાઇ $PL(P < 1)$ રહે છે, તો ઘનતા $d$ કેટલી હશે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલું પાત્ર દર્શાવે છે. ચાર બિંદુુઓ $A, B, C$ અને $D$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળના વિરુદ્ધ વ્યાસાં બિંદુુઓ પર છે. $A$ અને $C$ બિંદુઓ શિરોલંબ રેખા પર રહેલા છે અને $B$ અને $D$ બિંદુુઓ સમક્ષિતિજ રેખા પર રહેલા છે. ખોટું નિવેદન પસંદ કરો. ( $p_A,p_B, p_C, p_D$ એ અનુક્કમિત બિંદુઓ પરનું $A$ નિરપેક્ષ દબાણ છે.
    View Solution
  • 9
    મોટી ટાંકીના આડછેદનું ક્ષેત્ર $0.5 \,m ^{2}$ છે. તેને તળિયા આગળ $1 \,cm ^{2}$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું નાનું છિદ્ર છે. ટાંકીમાં પાણીની ઉપર $25 \,kg$ નો ભાર લગાડવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઝડપ અવગણી ટાંકીના તળિયાથી પાણીની ઉંચાઈ $40 \,cm$ હોય ત્યારે છિદ્રમાંથી બહાર આવતાં પાણીનો વેગ ............. $cms ^{-1}$ હશે. $\left[ g =10 \,ms ^{-2}\right.$ લો.]
    View Solution
  • 10
    તળાવના તળિયેથી પરપોટો સપાટી પર આવતા ત્રિજયા બમણી થાય છે. $H$ ઊંચાઇના પાણીના સ્તંભનું દબાણ વાતાવરણ જેટલું હોય,તો તળાવની ઊંડાઇ કેટલી થાય? ( પ્રક્રિયા સમતાપી ધારો )
    View Solution