બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનુ ઉક્લનબિંદુ તેમાંના કોઇ એક કરતા ઓછુ છે, તો તે ............
  • A
    રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે.
  • B
    રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.
  • C
    રાઉલ્ટના નિયમથી વિચલન દર્શાવતું નથી
  • D
    સંતૃપ્ત છે
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યુરિયા  અને $Al_2(sO_4)_3$ ના $ 0.1 M $ દ્રાવણોમાંથી $ .........$

    $(a) $ યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ નીચું હોય છે.

    $(b)$  યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ વધું હોય છે.

    $(c)$  $Al_2(SO_4)_3$ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયમ વધુ હોય છે .

    $(d)$ $Al_2(SO_4)_3$ માટે ઠારણબિંદુમાં અવનયન વધુ હોય છે.

    View Solution
  • 2
    જો $H_2SO_4$ ના $25\, mL$ દ્રાવણનુ તટસ્થીકરણ $32.63\, mL$, $0.164\, M\,NaOH$ ના દ્રાવણ વડે થતુ હોય, તો $H_2SO_4$ ના દ્રાવણની મોલારિટી કેટલી થશે ?
    View Solution
  • 3
    જયારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે તેને કારણે........
    View Solution
  • 4
    જો પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે તો...
    View Solution
  • 5
    $X$ ના $4\%$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ $Y$ ના $12\%$ જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો $X$ નુ આણ્વિય દળ  $A$ હોય તો $Y$ નુ આણ્વિય દળ કેટલા .............. $\mathrm{A}$ હશે?
    View Solution
  • 6
    જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?
    View Solution
  • 7
     $300\,K$,  તાપમાને આદર્શ દ્રાવણ નું બાષ્પદબાણ ધરાવતું  $A$  ના $3$ મોલ અને $B$ મોલ $600$ ટોર સમાન તાપમાને જો $A$ ના અને $1.5$ મોલ અને $C$ ના $0.5$ મોલ (આબાષ્પશીલ ) આ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે દ્રાવ્ય દ્રાવ્યોનું બાષ્પ દબાણ $30\,torr$ વધે છે તો $p_B^o$  નું મૂલ્ય શું હશે 
    View Solution
  • 8
    …… નું બાષ્પદબાણ મહત્તમ છે.
    View Solution
  • 9
    બેન્ઝિનમાં $X $ મોલલ દ્રાવણ ધરાવતો પદાર્થ એ $0.2 $ જેટલો દ્રાવ્યના મોલ અંશ ધરાવે છે તો  $X$  નું મલ્ય કેટલું થાય?
    View Solution
  • 10
    જો એક જલીય દ્રાવણની મોલાલિટી $m$ હોય અને દ્રાવ્યનો મોલ-અંશ $y$ હોય, તો નીચેનામાંથી ક્યો સંબંધ સાચો છે ?
    View Solution