તેજસ્વી પ્રકાશ ઉદગમથી $10\ cm$ દુર રાખેલ બહિર્ગોળ લેન્સ તેનાથી $10\ cm$ દુર રાખેલ પડદા પર તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ બનાવે છે. $1.5\ cm$ જાડાઇવાળા એક કાચના ચોસલા (જેનો વક્રીભવનાંક $1.5$ છે)ને પ્રકાશ ઉદગમની ઊપર મુકવવામાં આવે છે. ફરી તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ મેળવવા માટે પડદાને $d$ અંતરે ખસેડવામાં આવે છે. તો $d$ કેટલો હશે?
  • A$1.1\, cm$ લેન્સથી દૂર
  • B$0$
  • C$0.55\, cm$ લેન્સ તરફ
  • D$0.55\, cm$ લેન્સથી દૂર
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
d
If \(u=-10 \,\mathrm{cm}\)

\(v=+10\, \mathrm{cm}\)

\(\Rightarrow \mathrm{f}=5\,\mathrm{cm}\)

Glass plate shift \(=\mathrm{t}\left(1-\frac{1}{\mu}\right)=1.5\left(1-\frac{2}{3}\right)=0.5\,\mathrm{cm}\)

So, new \(u=10-0.5=9.5\,\mathrm{cm}\)

\(\frac{1}{v}-\frac{1}{u}=\frac{1}{f}\)

\(\frac{1}{v}-\frac{1}{-9.5}=\frac{1}{5}\)

After solving we get, 

\(v=\frac{47.5}{4.5}\).  Hence, shift \(\frac{47.5}{4.5}-10=\left(\frac{2.5}{4.5}\right)=0.55\, \mathrm{cm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અંતગોળ અરિસાથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબ અરિસાથી $10\, cm$ અંતરે મળે છે. વસ્તુ $9\,ms$ ના વેગથી ગતિ કરે તો પ્રતિબિંબનો વેગ $....m/s$
    View Solution
  • 2
    બહિર્ગોળ લેન્સનો પાવર $10 \;D$ અને બંને સપાટીની વક્રતાત્રિજ્યા $10 \;cm$. હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો લેન્સ પ્રકાશનું વિભાજન કરશે નહિ?
    View Solution
  • 4
    બહિગોળ લેન્સની કેન્દ્રલંબાઈ જાંબલી અને લાલ માટે $f_V$ અને $f_R$ છે. તો તેમની વચ્ચેના સબંધ
    View Solution
  • 5
    એક પ્રકાશિત પદાર્થને $20\,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $30\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુના લેન્સથી કેટલા અંતરે ($ cm$ માં) મૂકતા, $10\, cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા નો બર્હિગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ સાથે સંપાત થાય?
    View Solution
  • 6
    આપેલ આકૃતિમાં રહેલ કિરણ બહાર નીકળે ત્યારે તેનું કેટલી વખત પરાવર્તન થશે?
    View Solution
  • 7
    પ્રિઝમનો પ્રિઝમકોણ $10°$ છે. લાલ અને જાંબલી રંગનો વક્રીભવનાંકો અનુક્રમે $1.51$ અને $1.52$ છે. ત્યારે વિક્ષેપિત પાવર ..... હશે.
    View Solution
  • 8
    પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $40^o $ અને પ્રિઝમકોણ $60^o $ હોય,તો આપાતકોણ કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 9
    ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરીને કારનો વક્રીભવનાંક નક્કી કરવાના પ્રયોગમાં અંતર કેવી રીતે માપવામાં આવે છે.
    View Solution
  • 10
    કોઇ એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે, અને પ્રિઝમકોણ $30^o $ છે.આ પ્રિઝમની બે માંથી એક વક્રીભુત સપાટીને ચાંદીનો ઢોળ ચઢાવીને અરીસો બનાવવામાં આવે છે.એક રંગીય પ્રકાશપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય (રૂપેરી સપાટી પરથી પરાવર્તિત થઇને ) તે જ પથ પર પાછો ફરે, જો તેનો પ્રિઝમ પરનો આપાતકોણ .... હોય.
    View Solution