પાતળા સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈ $ ℓ$ ને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $ I $ છે. આવા ચાર સળિયાના ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $3m$ દળનો પ્રક્ષિપ્ત તેના પથના મહત્તમ બિંદુએ ફૂટે છે અને તે ત્રણ સમાન ભાગોમાં વહેંચાય છે. જેમાંનો એક ભાગ તેના પથ (માર્ગ) પર પાછો ફરે છે. બીજો સ્થિર સ્થિતિએ જાય છે. જ્યારે ત્રીજો ભાગ જમીન પર ઉતરાણ કરે ત્યારે પ્રક્ષિપ્ત બિંદુથી તેનું અંતર ......... $m$ હશે.  (વિસ્ફોટ ન થયો હોય તે સમયે પ્રક્ષિપ્ત અવધિ $100 m$ હતી)
    View Solution
  • 2
    $400\ Nm$ નું અચળ બળ યુગ્મ $100\ kg - m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતી વ્હીલને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર ચાકગતિ કરાવે છે. $4\ s$ મેળવેલી કોણીય વેગ ....... $rad \,s^{-1}$ થશે .
    View Solution
  • 3
    $1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}$ અને $2.5\; kg$ દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ $4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}$ અને $5.0\; \mathrm{cm}$ છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
    View Solution
  • 4
    $2\ kg $ દળ ધરાવતો એક દઢ પદાર્થ $ 0.8\ m$ ત્રિજ્યા ધરાવતા, એક વર્તૂળાકાર પથ પર $44 \ rad s^{-1 }$ ના કોણીય વેગથી ગતિ કરે છે. જો આ વર્તૂળાકાર પથની ત્રિજ્યા $1 \ m $ થાય, તો આ પદાર્થનો નવો કોણીય વેગ ........ $rad\, s^{-1}$ થાય.
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવેલ ચોરસ તકતી $ABCD$ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
    View Solution
  • 6
    $m$ દળના દ્ઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રથી $d$ અંતરે રહેલી અક્ષ પર તે કોણીય વેગ $\omega$ થી ચાકગતિ કરે છે. $G$ માંથી પસાર થતી અક્ષને સમાંતર અક્ષ પર ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ છે. પદાર્થની ચાકગતિ ઊર્જા કેટલી થશે ?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણના દ્રવ્યમાન-કેન્દ્રના યામ ....... .
    View Solution
  • 8
    એક વર્તુળાકાર સપાટી સમક્ષિતિજ સમતલમાં તેની શિરોલંબ દિશાની કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મુક્તરીતે ફરે છે.એક કાચબો સપાટીની કિનારી પાસે બેઠેલો છે. હવે સપાટી $\omega_0$ કોણીય વેગ થી ફરે છે. જ્યારે કાચબો પરિઘની દિશામાં અચળ વેગથી ગતિ કરે છે અને સપાટીનો કોણીય વેગ $\omega(t)$ નો $t$ વિરુદ્ધ નો ગ્રાફ કેવો દેખાય ?
    View Solution
  • 9
    $R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતું ડ્રમ $\theta$ ખૂણાવાળા ઢાળ પર સરક્યાં વગર ગબડે છે. ઘર્ષણ બળના કારણે ..... 
    View Solution
  • 10
    ઘનગોળો ઘર્ષણ રહિત સપાટી પર રોલિંગ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાનાંતરીત વેગ $v\ \   m/s$ થી ગતિ કરીને ઢોળાવ વાળા સમતલ પર ચઢે છે. ત્યારે $v$ કેટલું હોવું જોઈએ ?
    View Solution