ઘનગોળો ઘર્ષણ રહિત સપાટી પર રોલિંગ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાનાંતરીત વેગ $v\ \   m/s$ થી ગતિ કરીને ઢોળાવ વાળા સમતલ પર ચઢે છે. ત્યારે $v$ કેટલું હોવું જોઈએ ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2\ kg$ દળ અને $ 0.2\ m$ ત્રિજ્યાનો ઘન નળાકાર $3\ rad/sec$ ના કોણીય વેગથી ચાકગતિ કરે છે $0.5\ kg$ દળનો કણ $5\ ms^{-1} $ ના વેગથી ગતિ કરતા તેના પરિઘ પર અથડાય છે અને ચોટી જાય છે તો અથડામણના લીધે ગતિઊર્જામાં ....... $J$ ઊર્જાનો વ્યય થાય છે.
    View Solution
  • 2
    એક ચકડોળ પ્રતિ મિનિટ $ 120 $ ભ્રમણો કરે છે. ચકડોળમાં બેસેલ એક બાળક રડતાં, ચકડોળને $ 2\ rad s^{-2}$ ના પ્રતિ પ્રવેગથી ધીમું પાડવામાં આવે છે, તો કેટલા સમયમાં ચકડોળ ઊભું રહેશે ? કેટલા પરિભ્રમણો બાદ ચકડોળ ઊભું રહેશે ?
    View Solution
  • 3
    $3\ kg$ દળના દઢ પદાર્થને $ 2\ kg$ સાથે દળ રહિત સળિયા સાથે જોડેલો છે. $3\ kg$  દાળ ${{{\vec r}}_{\,{\text{1}}}}\, = \,\,(2\,\hat i\,\, + \,\,5\,\hat j)\,m$ પર અને  ${\text{2}}\,{\text{kg}}$ દળ ${{{\vec r}}_{\,{\text{2}}}}\, = \,\,(4\,\hat i\,\, + \,\,2\,\hat j)\,m$  દળ પર  રહેલા છે. સળિયાની લંબાઈ અને દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો.
    View Solution
  • 4
    નીયે દર્શાવ્યા પ્રમાણે એક $M$ દળ અને $R$ ત્રિજ્યા વાળી એક નિયમિત તક્તી ઉપર બે સમાન અને વિરુદ્ધ દિશામાંંના બળો સ્પર્શકીય રીતે લગાડવામાં આવે છે. જો તક્તીને તેના કેન્દ્ર પર કિલકીત કરેલી હોય અને તેના સમતલમાં મુક્ત પણે ભ્રમણ કરાવવામાં આવે તો તકતીનો કોણીય પ્રવેગ શું થાય?
    View Solution
  • 5
    કેન્દ્રીય અક્ષ પર ભ્રમણ કરતાં પ્લેટફોર્મના કેન્દ્ર પર હાથ વાળીને બાળક ઉભેલો છે. તંત્રની ગતિ ઊર્જા $K $ છે. બાળક હવે પોતાના હાથ ફેલાવી દેતાં જડત્વની ચાકમાત્રા બમણી થઈ જાય છે. હવે તંત્રની ગતિ ઊર્જા ........થશે.
    View Solution
  • 6
    એક પૈડું $ 3\ rad s^{-2}$ કોણીય પ્રવેગ અને પ્રારંભિક કોણીય વેગ $2\ rad s^{-1}$ થી ગતિ કરે છે. $2  \ s $ બાદ તેનું કોણીય સ્થાનાંતર  ....... $\ rad$ હશે .
    View Solution
  • 7
    એક સમાન જાડાય ધરાવતી $56\ cm$ વ્યાસ વાળી એક વર્તુળાકાર તક્તીમાથી એક બાજુ એ થી $42\ cm$ વ્યાસ વાળો એક ભાગ દૂર કરવામાં આવે તો વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર  ........ $cm$ થાય.
    View Solution
  • 8
    $l$ લંબાઈ અને $m$ દળનો એેક પાતળો વાયર (તાર) એેક અર્ધ વર્તુળ સ્વરૂપ માં વાળવામાં આવે છે. તેના સમતલને લંબ અને વાયરના છેડાં માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની યાકમાત્રા શું થાય?
    View Solution
  • 9
    એક સળિયાની તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{{12}}M{L^2}$ છે. હવે સળિયાને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી બનતા બે ભાગ તે જ સમતલમાં નો ખૂણો બનાવે છે. તો આ તંત્રની તે જ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
    View Solution
  • 10
    $l$ બાજુવાળી અને એકમ ક્ષેત્રફળ દીઠ દળ $\mu $ ધરાવતી ચોરસ તકતીના કેન્દ્રમાંથી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution