પાતળા સળિયાનો એક છેડો બિંદુ $O$ પર હિન્જ કરેલો છે અને તે અસ્થાયી સંતુલન અવસ્થામાં છે. તે ગુરૂત્વાકર્ષણની અસર હેઠળ સહેજ ખલેલના કારણે નીચે પડે છે તે શિરોલંબ સાથે $(2)$, $(3)$ અને $(4)$ અવસ્થામાં અનુક્રમે $60^°$, $90^°$, અને $180^°$ નો ખૂણો બનાવે છે. જો $\omega_2$, $\omega_3$, $\omega_4$ એ આ અવસ્થામાં કોણીય વેગ હોય તો.....
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2\,m$ લંબાઈ અને $A$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને $d$ ઘનતા ધરાવતો એક પાટલો નિયમિત સળીયો,તેની લંબાઈ ને લંબરુપે કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. ચાક્ગતિ ઊર્જાના સ્વરૂપમાં $\omega$ નું મૂલ્ય $\sqrt{\frac{\alpha E }{ Ad }}$ છે. $\alpha$ નું મૂલ્ય $...............$ હશે.
    View Solution
  • 2
    એક પૈડું $2\ rad s^{-2}$ ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. જો પૈડું તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે, તો $10\ s $ તે આશરે કેટલાં પરિભ્રમણ કરે ?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવેલ ચોરસ તકતી $ABCD$ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
    View Solution
  • 4
    એક નિશ્ચિત બિંદુની આસપાસ સમતલમાં કોઈ દળ ભ્રમણ કરે છે, તેનું કોણીય વેગમાન કઈ દિશામાં હશે?
    View Solution
  • 5
    આપેલ આકૃતિ માટે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અને કોણીય પ્રવેગનો ગુણોતર કેટલો થાય? $m =2\;kg$ અને $r =10\;cm$ છે.
    View Solution
  • 6
    મુકત અવકાશમાં એક ઘન ગોળો તેની સંમિતઅક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે.આ ગોળાની ત્રિજયા તેનું દ્રવ્યમાન સમાન રાખીને વધારવામાં આવે છે.નીચેનામાંથી કઇ ભૌતિકરાશિ આ ગોળા માટે અચળ રહશે?
    View Solution
  • 7
    સમાન દળ અને ત્રિજ્યાનો એક નક્કર નળાકાર અને એક નક્કર ગોળો એક ખરબચડા ઢોળાવ વાળા સમતલ ઉપર સરક્યાં વિના ગબડે છે. ઘર્ષણ નું બળ કેટલું થાય?
    View Solution
  • 8
    $(1)$ રિંગ 

    $(2)$ તકતી 

    $(3)$ ઘન નળાકાર

    $(4)$ ઘન ગોળો 

    બધા જ પદાર્થોના દળ $m$ અને ત્રિજ્યા $R$ છે તેમને સમાન ઢાળ પરથી મુક્તા તે ગબડીને નીચે તળિયે આવે છે. તો પ્રથમ તળિયે કયા નંબરનો પદાર્થ આવશે?

    View Solution
  • 9
    $5\ kg $ દળ અને $30\ cm$ ત્રિજ્યાનો નળાકાર તેની અક્ષ પર મુક્ત પણે ભ્રમણ કરી શકે છે તે $3\ kg\ m^2 s^{-1}$ નો પ્રારંભિક કોણીય આપાઘાત અનુભવે છે અને દર $4\ s$ બાદ આઘાત મેળવે છે. પ્રારંભિક આઘાતનો $ 30\ s$ બાદ નળાકારનો કોણીય ઝડપ ........ $\ rad/s$ થશે. નળાકાર પ્રારંભમાં સ્થિર છે.
    View Solution
  • 10
    $R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતી તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરી શકે છે.તેના પર સ્પર્શીય બળ $F$ લગાડતાંં સ્પર્શીય પ્રવેગ
    View Solution