પદાર્થ $ 'A' $ સુરેખ રેખા પર $v $ વેગથી ગતિ કરીને સ્થિર રહેલાં પદાર્થ $'B'$ સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ $B \;\;1.6v $ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે પદાર્થ સંપૂર્ણ પણે સ્થિર સ્થાપક છે, તો $A$ ના કેટલા .............. ટકા ઊર્જા સંઘાત દ્વારા $B$ સાથે વિનિમય પામશે ?
Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અનુક્રમે $1\, kg$ અને $2\, kg$ દળ ધરાવતા બે ઘન $A$ અને $B$ સમાન રેખીય વેગમાન સાથે ગતિ કરે છે. તેમની ગતિઊર્જાઓનો ગુણોત્તર $(K.E.)_{ A }:( K.E. )_{ B }=\frac{ A }{1}$ છે, તો $A$ નું મૂલ્ય ....... થશે.
કરાના તોફાન માં જામી ગયેલા સરોવરની સપાટી પર શિરોલંબ સાથે $30^o$ ના ખૂણે અથડાયને અને શિરોલંબ સાથે $60^o$ ના ખૂણે પાછું આવે છે. સંપર્કને સપાટ ધારો તો રેસ્ટીંટયુશન ગુણાંક કેટલો થાય?
$u\hat i$ શરૂઆતનો વેગ ધરાવતો એક $m$ દળનો પદાર્થ એક $3m$ દળના સ્થિર પડેલા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તે સંઘાત પછી $v\hat j$ જેટલા વેગથી ગતિ કરે તો વેગ $v$ કેટલો હશે?
$m = 0.1\,kg$ દળ નો એક બ્લોક અજ્ઞાત સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી એક સ્પ્રિંગ સાથે જોડેલી છે. જેને તેની સમતોલ અવસ્થામાથી $x$ અંતર જેટલી દબાવેલી છે. સમતોલન સ્થિતિ ના અડધા અંતરે $(\frac {x}{2})$ પહોચ્યાં બાદ, તે બીજા બ્લોક સાથે અથડાઇ ને સ્થિર થાય છે, જ્યારે બીજો બ્લોક $3\,ms^{-1}$ વેગ થી ગતિ કરે છે. તો સ્પ્રિંગ ની પ્રારંભિક ઉર્જા કેટલા ................ $\mathrm{J}$ હશે?
$w$ વજનવાળા એક પથ્થરને જમીન પરથી પ્રારંભિક ઝડપ $v_0$ સાથે શિરોલંબ રીતે ઊધ્વદિશામાં ફેકવામાં આવે છે. જો સમગ્ર હવાઈ યાત્રા દરમિયાન પથ્થર પર જો હવાની ઘસડામણને કારણે એક અચળ બળ $f$ કાર્યરત થાય છે. પથ્થરે મેળવેલ મહત્તમ ઉંચાઈ કેટલી હશે?
એક કણ કે જે $\vec F = 3\vec i -12\vec j$ બળ અનુભવે છે તેનું $\vec d = 4\vec i$ સ્થાનાંતર થાય છે. સ્થાનાંતરની શરૂઆતમાં જો આ કણની ગતિ ઊર્જા $3\,J$ હોય તો સ્થાનાંતરના અંતે તેની ગતિ ઊર્જા શું હશે?