$pH =3$ ધરાવતા બફર દ્રાવણમાં $AgCN$ ની દ્રાવ્યતા $x$ છે. તો $x$ નું મૂલ્ય .......... છે. [ધારી લો, કોઈ સાયનો સંકિર્ણ બનતો નથી] $\left[ K _{ sp }( AgCN )=2.2 \times 10^{-16}\right.$ અને $\left. K _{ a }( HCN )=6.2 \times 10^{-10}\right]$
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
b
$\frac{ K _{ sp }}{ Ka }=\frac{ s ^{2}}{\left( H ^{+}\right)} ; \quad s =\sqrt{\frac{ K _{ sp }}{ K _{ a }}\left( H ^{+}\right)}$

$s=\sqrt{\frac{2.2 \times 10^{-16}}{6.2 \times 10^{-10}} \times 10^{-3}}$

$s =1.9 \times 10^{-5}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ..... બફર દ્રાવણ છે.
    View Solution
  • 2
    $pH = 5.4$ ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની $mol\,L^{-1}$ સાંદ્રતા ........
    View Solution
  • 3
    સૂચક તરીકે ફીનોલ્ફથેલીન સાથેનો નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઈઝ નો અનુંમાપન વક્ર નીચે આપેલ $..........$ છે.

    ફીનોલ્ફથેલીન = $4 \times 10^{-1}$ આપેલ $\log _2=0.3$

    ફીનોલ્ફથેલીન ના સંદર્ભમાં નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે સાચું છે તે $.......$ છે.

    $A$. નિર્બળ એસિડ સાથે નિર્બળ બેઈઝ ના અનુંમાપન માટે તેનો સૂચક તરીકે ઉપયોગ થાય છે.

    $B$. $pH =8.4$ પર રંગમાં ફેરફાર શરૂ થાય છે.

    $C$. તે નિર્બળ કાર્બેનિક બેઈઝ છે.

    $D$. એસિડીક માધ્યમ માં રંગવિહીન છે.

    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યો એસિડિક ક્ષાર છે ?
    View Solution
  • 5
    અલ્પ દ્રાવ્ય $M{X_4}$ ની દ્રાવ્યતા $(mol\;{L^{ - 1}})s$ છે. અનુવર્તી દ્રાવ્યતા ગુણાકાર ${{K_{sp}}}$ છે. તો $s$ ની સ્વરૂપે ${{K_{sp}}}$ ............ દ્વારા આપવામાં આવે છે.
    View Solution
  • 6
    $A$ અને $B$ કનશળીમાં અનુક્રમે $NH_4Cl$ અને $NaCl$ નું દ્રાવણ લેવામાં આવે છે. જો બંને કશનળીમાં $Mg(OH)_2$ નું દ્રાવણ ઉમેરતાં શું થશે ?
    View Solution
  • 7
    $0.1 M NaOH$ માં $Ni ( OH )_{2}$ ની દ્રાવ્યતા શોધો.

    $Ni ( OH )_{2}$નો આયનિય ગુણાકાર  $2 \times 10^{-15}$ આપેલ છે.

    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે.

    કારણ $R :$ પાણી $NH _{3}$ સાથે એસિડ તરીકે અને $H _{2} S$ સાથે બેઈઝ તરીકે વર્તે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    એસિટિક એસિડનો વિયોજન અચળાંક $x \times 10^{-5}$ છે. જ્યારે $0.2\,M\,CH _3 COONa$ દ્વાવણ ના $25\,mL$ ને $0.02\,M\,CH _3 COOH$ દ્વાવણના $25\,mL$ સાથે મિશ્ર કરવામાં આાવે છે. ત્યારે પરિણામી દ્વાવણની $pH$ એ $5$ ને બરાબર (સમાન) મળી આવે છે. તો $x$ નુ મૂલ્ય $...........$ છે.
    View Solution
  • 10
    $10\, M\, CH_3COOH$ દ્રાવણ માટે $K_a$ = $10^{-5}$ તો , $[H^+]$ અને $pH$ નું મુલ્ય અનુક્રમે શું હશે ?
    View Solution