પહેલા સાબુના પરપોટાનું અંદરનું દબાણ બીજાના અંદરના દબાણ કરતાં બમણું છે જો પહેલા સાબુના પરપોટાનું કદ બીજા સાબુના પરપોટાના કદ કરતાં $n$ ગણું છે.તો $n$ કેટલું હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વરસાદનું ટીપું શેના લીધે ગોળ હોય છે.
    View Solution
  • 2
    પારાનો સોડાલાઈમ કાચ સાથેનો સંપર્કકોણ $140^o$ છે. આવા કાચની $1.00\, mm$ ત્રિજ્યાની એક પાતળી નળી પારોભરેલા પાત્રમાં બોળેલી છે. બહારની પ્રવાહી સપાટીની સાપેક્ષે નળીમાં પારો કેટલા પ્રમાણમાં નીચે ઊતરશે ? પ્રયોગના તાપમાને પારાનું પૃષ્ઠતાણ $0.465\, Nm$ છે. પારાની ઘનતા $= 13.6 \times 10^3\, kg\, m^{-3}$ છે.
    View Solution
  • 3
    $R$ ત્રિજ્યાના ગોળાકાર બિંદુને સમાન કદના $n$ બિંદુઓમાં તોડવા માટે થયેલ કાર્ય એે શેના સમપ્રમાણામાં છે ?
    View Solution
  • 4
    $10\,cm $ લંબાઇનો તાર પાણી પર પડેલ છે.તેના પર $2 ×10^{-2} \;N$ બળ ઉપર તરફ લગાવતા તે સમતોલનમાં રહેતું હોય તો પાણીનું પૃષ્ઠતાણ કેટલું થાય?
    View Solution
  • 5
    પાણીના $1000$ નાના બુંદો ભેગા થઈને એક મોટું ટીપું બનાવે છે. $1000$ નાના બુંદોની પૃષ્ઠ ઉર્જા અને મોટા ટીપાની ઊર્જાનો ગુણીત્તર $\frac{10}{x}$ મળે છ. $x$ નું મૂલ્ચ. . . . . છે.
    View Solution
  • 6
    કેસનળીને પાણીમાં ડૂબાડેલી છે અને તે $20 \,cm$ પાણીની બહાર છે. પાણી $8 \,cm$ જેટલું ઉપર ચઢે છે. જો સંપૂર્ણ ગોઠવણીને મુક્ત પતન કરતાં એલિવેટરમાં મૂકવામાં આવે છે તો દશનળીમાં પાણીના સ્તંભની લંબાઈ ......... $cm$ હશે.
    View Solution
  • 7
    $8.5\, cm$ આંતરિક અને $8.7\, cm$ બાહ્ય વ્યાસ ધરાવતી પ્લેટિનમની નળીમાથી એક રિંગ કાપવામાં આવે છે.તેને એવી રીતે બેલેન્સ કરવામાં આવે છે કે જેથી તે ગ્લાસમાં રહેલ પાણીના સંપર્ક આવે છે.જો તેને પાણીમાથી બહાર કાઢવા વધારાનું $3.97\,gm$ વજનની જરૂર પડે તો પાણીનું પૃષ્ઠતાણ ...... $dyne\, cm^{-1}$ હશે?
    View Solution
  • 8
    એક પરપોટાનું અંદરનું અને બહારના દબાણનો તફાવત દબાણ બીજા પરપોટા કરતાં ત્રણ ગણો છે,તો કદનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I$: જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ $0^{\circ}$ હોય શકે છે.

    વિધાન $II$ : ધન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 10
    ત્રણ પ્રવાહીની ઘનતાઓ $\rho _1,\rho _2 $ અને $\rho _3 (\rho _1 > \rho _2 > \rho _3)$ છે, તેમના પૃષ્ઠતાણ $T$ ના મૂલ્યો સમાન છે, ત્રણ આદર્શ કેશનળીમાં ત્રણ પ્રવાહીઓ સમાન ઊંચાઇ સુધી ચઢે છે. સંપર્કકોણ $\theta _1,\theta _2$ અને $\theta _3$ શેનું પાલન કરે?
    View Solution