પોલેરાઇઝર અને એનેલાઇઝર વચ્ચેનો ખૂણો $60^o$ છે. $A$ કંપવિસ્તાર ધરાવતો પ્રકાશ પોલેરાઇઝર પર આપાત થતો હોય, તો એનેલાઇઝરમાંથી નિર્ગમન પામતા પ્રકાશનો કંપવિસ્તાર .......
A$A\sqrt 2 $
B$A/\sqrt 2 $
C$\sqrt 3 A/2$
D$A/2$
Easy
Download our app for free and get started
d એનેલાઇઝરમાંથી નિર્ગમન પામતા પ્રકાશનો કંપવિસ્તાર \(= A\, cos\theta = A \,cos\, 60^o = A/2\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.50$ મીલીમીટર પહોળાઈ ધરાવતી સ્લિટ પર $6500 \,Å$ તરંગલંબાઈ ધરાવતો લાલ પ્રકાશ આપાત થાય છે. વિવર્તન ભાતની મધ્યસ્થ અધિકતમની બન્ને તરફ આવેલા બે - પ્રથમ ન્યૂનત્તમ વચ્ચેનું અંતર.......મીલીમીટર શોધો. પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $1.8$ મીટર.
એક એક સ્લિટ વિવર્તન ભાતમાં મધ્યસ્થ મહત્તમની કોણીય જાડાઇ ( પહોળાઇ) $60°$ માલૂમ પડે છે.સ્લિટની પહોળાઇ $1$$\mu m$ છે. સ્લિટ એકરંગી સમતલ તરંગો વડે પ્રકાશીત કરવામાં આવે છે.હવે જો બીજી સમાન પહોળાઇ ધરાવતી સ્લિટ તેની નજીક મૂકતાં સ્લિટથી $50$ $cm $ દૂર મૂકેલા પડદા ઉપર યંગની શલાકાઓ જોવા મળે છે.જો અવલોકનમાં લીધેલ શલાકાની પહોળાઇ $1$ $cm$ હોય,તો સ્લિટ વચ્ચેનું અંતર કેટલા ......$\mu m$ હશે? ( એટલે કે દરેક સ્લિટના કેન્દ્રથી તેમની વચ્ચેનું અંતર )
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $500 \;\mathrm{nm}$ તરંગલંબાઈનો ઉપયોગ કરતાં પડદાના નાના ભાગમાં $15 $ શલાકા જોવા મળે છે.જ્યારે તેમાં $\lambda$ તરંગલંબાઈનો ઉપયોગ કરવામાં આવે ત્યારે $10$ શલાકા જોવા મળે તો $\lambda$ નું મૂલ્ય $\mathrm{nm}$ કેટલું હશે?
જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ $....\,{mm}$ હશે. [હવાનો વક્રીભવનાંક $=1.0003$, શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $=6000 \,\mathring {{A}}$ ]
વ્યતિકરણના પ્રયોગમાં,$ 700\,nm$ તરંગલંબાઈના પ્રકાશ વડે તૃતીય પ્રકાશિત શલાકા મેળવવામાં આવે છે. તે જ બિંદુએ પાંચમી પ્રકાશિત શલાકા મેળવવા માટે તરંગલંબાઈનું મૂલ્ય........$nm$ હશે?
શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે તરંગો છે. એક તરંગ $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં $L _{1}$ અંતર અને બીજું તરંગ $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L _{2}$ અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવત