પોલેરાઇઝર પર $Io$ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે,તો તેમાંથી નિર્ગમન ન પામતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.05 \,mm$ દૂર રહેલા બે બિંદુઓને $6000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશ વડે સૂક્ષ્મદર્શકમાં જોઈ શકાય છે. જો $3000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરવામા આવે તો વિભેદનની હદ .......... $mm$ થશે ?
$650\, nm$ અને $655\,nm$ તરંગલંબાઈ ધરાવતી સોડીયમ પ્રકાશનો ઉપયોગ $0.5\, mm$ પહોળાઈ ધરાવતી સિંગલ-સ્લિટ દ્વારા મળતા વિવર્તનનો અભ્યાસ કરવામાં થાય છે. સ્લિટ અને પડદા વચ્ચે નું અંતર $2.0\, m$ છે. આ બંને કિસ્સામાં મળતી વિવર્તન ભાતમાં પ્રથમ મહત્તમો વરચેનું અંતર......... $\times 10^{-5} m$ હશે.
$5000 \mathring A$ તરંગલંબાઈ ધરાવતી એકરંગી પ્રકાશની સમાંતર કિરણાવલી $0.001 \mathrm{~mm}$ જાડાઈ ધરાવતી સાંકળી સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્ર-સમતલ (ફોકલ-સમતલ) ઉપર કેન્દ્રિત (ફોકસ) કરવામાં આવે છે.______(ડીગ્રીમાં) જેટલા વિવર્તનકોણ માટે પ્રથમ ન્યૂનતમ મળરો.
યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં પડદા પર રચાતી શલાકાની કોણીય પહોળાઈ $\pi /200 $ છે. જો $4800 \,Å$ તરંગલંબાઈવાળો પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે તો સ્લીટો વચ્ચેનું અંતર શોધો.
યંગના બે સ્લિટના પ્રયોગમાં $6000\, Å$ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી પડદા પર $1 \,m$ ના અંતરથી વ્યતિકરણ શલાકાઓ મેળવવામાં આવે છે. અહી સ્લીટની પહોળાઈ $1\,mm $ છે. તો શલાકાની પહોળાઈ .....