પોટેન્શિયોમિટર એ વોલ્ટેજ માપવા માટેનું સાધન છે,કારણ કે 
  • A
     તેમાં સંવેદી ગેલ્વેનોમિટર હોય છે.
  • B
    તેના તારનો અવરોધ મોટો હોય છે.
  • C
    તે બંધ પરિપથમાં વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપે છે.
  • D
    તે ખુલ્લા પરિપથમાં વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપે છે.
AIPMT 2000, Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પોટેન્શિયોમીટરની રચનામાં $1.25 \,V$ ની એક બૅટરી તારના $35.0\, cm$ અંતરે તટસ્થ બિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતાં તટસ્થબિંદુ ખસીને $63 \,cm$ આગળ મળે છે. તો બીજા કોષનું $emf$ કેટલું હશે?
    View Solution
  • 2
    તારનો વ્યાસ ખેંચીને અડધો કરતાં અવરોધ કેટલા ગણો થાય?
    View Solution
  • 3
    $100\, watt,\,\,220\, volts $ અને $200 \,watt,\,\,220\, volts$  ના બલ્બને શ્રેણીમાં $220\, volts $ ના વોલ્ટ પર લગાવતાં કુલ કેટલા ........ $watt$ પાવર વપરાય?
    View Solution
  • 4
    $R$ ત્રિજ્યા ધરાવતા ઘન નળાકાર તારની પ્રવાહઘનતા $J ( r )= J _{0}\left(1-\frac{ r }{ R }\right)$ છે,જ્યાં $r$ એ અક્ષથી અંતર છે.તો $r =0$ થી $r =\frac{ R }{4}$ માંથી પસાર થતો પ્રવાહ શોધો.
    View Solution
  • 5
    $10\, V$ નો $e.m.f.$ અને $0.5\, ohm$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક ચલિત અવરોધ $R$ સાથે જોડેલ છે. $R$ ના કયા મૂલ્ય ($ohm$ માં) માટે તેમાંથી મહત્તમ પાવર પસાર થાય?
    View Solution
  • 6
    $48 \times {10^{ - 8}}\,\Omega \,m$ જેટલો વિશિષ્ટ અવરોધ ધરાવતા તારમાંથી $4.2 \, \Omega$ અવરોધ બનાવવા તેની લંબાઈ કેટલા $m$ હોવી જોઈએ? (તારનો વ્યાસ$=0.4\, mm$)
    View Solution
  • 7
    $R_1 $ અને $ R_2 $ અવરોધના શ્રેણી અને સમાંતરના સમતુલ્યનો ગુણોત્તર $n$ હોય,તો...
    View Solution
  • 8
    અવરોધના વ્યસ્તને શું કહેવાય?
    View Solution
  • 9
    $4\,V\;emf $ અને $0.5\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતા કોષને  $7.5\,\Omega$ ના બાહ્ય અવરોધ સાથે જોડેલ છે. કોષના ટર્મિનલનો સ્થિતિમાનનો તફાવત $.....\,V$ હશે?
    View Solution
  • 10
    સમાન $emf$ ધરાવતા બે વિદ્યુતકોષને બાહ્ય અવરોધ $R$ સાથે જોડેલ છે.આ વિદ્યુતકોષના આંતરિક અવરોધ $R_1$ અને $R_2 (R_2>R_1)$ છે.$R_2$ અવરોધવાળા વિદ્યુતકોષનો વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય,તો નીચેનામાથી શું સાચું થાય?
    View Solution