$R$ ત્રિજ્યા ધરાવતા ઘન નળાકાર તારની પ્રવાહઘનતા $J ( r )= J _{0}\left(1-\frac{ r }{ R }\right)$ છે,જ્યાં $r$ એ અક્ષથી અંતર છે.તો $r =0$ થી $r =\frac{ R }{4}$ માંથી પસાર થતો પ્રવાહ શોધો.
AIIMS 2019, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પોટેન્શિયોમીટર તારની લંબાઈ $10\,m$ અને અવરોધ $40\,\Omega$ છે.તેને અવરોધપેટી અને $2\,V$ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે,જો તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $0.1\,m\,V/cm$ હોય તો , અવરોધપેટીમાં અવરોધ .......... $\Omega$
ઈલેક્ટ્રિક કીટલીમાં સ્વિચ ઓન (ચાલુ) કર્યા બાદ $20$ મિનિટમાં પાણી ઉકળે છે. જો તે જ મેઈન સપ્લાયનો ઉપયોગ કરી પાણીને $15$ મિનિટમાં ઉકાળવું હોય તો હીટર ઘટકની લંબાઈ મૂળ લંબાઈના. . . . . .ગણી . . . . .પડે છે.
બે વાહક તારોને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય અવરોધ $14\, \Omega$ અને તેમને સમાંતરમાં જોડતાં સમતુલ્ય અવરોધ $3.43\, \Omega$ થાય છે. તો તે પૈકી વધુ મૂલ્ય ધરાવતાં તારનો અવરોધ ................. $\Omega$
$1\,m$ લાંબા પોટેન્શીયોમીટરના વાયરને $490\, \Omega$ અવરોધ તથા $2\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. જો વિધુત સ્થિતિમાન પ્રચલન $0.2\, mV/ cm$ હોય તો પોટેન્શીયોમીટરના વાયરનો અવરોધ ............$\Omega$ હશે.