પોટેન્શિયોમીટર તારની લંબાઇ  $5 \,m $ અને અવરોધ  $5\, \Omega$ છે,જો તટસ્થ બિંદુ $ 300 \,cm $ મળતું હોય,તો કોષનો $emf\, E$ કેટલા .............. $V$ થાય?
  • A$1.5$
  • B$3$
  • C$0.67$
  • D$1.33$
Medium
Download our app for free and get startedPlay store
b
\({E_{eq}} = \frac{e}{{(R + {R_h} + r)}}.\frac{R}{L} \times l\)

\( \Rightarrow \)   \(E = \frac{{10}}{{(5 + 4 + 1)}} \times \frac{5}{5} \times 3\)

\( \Rightarrow \)   \( E = 3 \, volt\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધારો કે કોઈ દ્રવ્ય માટે ડ્રીફ્ટ વેગ $v_d$ તેના પર લગાવેલ વિદ્યુતક્ષેત્ર $E$ પર ${v_d}\, \propto \,\sqrt E $ મુજબ આધાર રાખે છે, તો તે દ્રવ્ય માટે $V$ વિરુદ્ધ $I$ નો ગ્રાફ કેવો મળે?
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં બધા અવરોધ $9\,Ω$ ના હોય,તો એમિટરનું અવલોકન કેટલા ................ $A$ થાય?
    View Solution
  • 3
    આપેલ પરિપથમાં $8\,ohm$ અવરોઘમાંથી વ્યય થતો પાવર $2\;Watt$ છે. $3\,ohm $ અવરોઘમાંથી વ્યય થતો પાવર $Watt$ એકમમાં કેટલો હશે?
    View Solution
  • 4
    અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે. 
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનિયમિત આડછેદના વાહક છેડે અચળ સ્થિતિમાન ના તફાવતનો એક સ્ત્રોત જોડેલો છે તો......
    View Solution
  • 6
    $220\,V$,$100\,W$ રેટીંગ ધરાવતા એક બલ્બને $220\,V$,$60\,W$ રેટીંગ ધરાવતા બીજા બલ્બ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જોઆ સંયોજનને સમાંતર વોલ્ટેજ $220\,V$ હોય, તો $100\,W$ ના બલ્બ દ્વારા વપરાયેલ કાર્યત્વરા (પાવર) લગભગ $...........W$ થાય છે.
    View Solution
  • 7
    નીચે આપેલ અનંત પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 8
    $1$ મીટર લંબાઇ અને $1\, mm$ ત્રિજ્યાવાળા તાંબાના એક તારને $2$ મીટર લંબાઇ અને $3\, mm$  ત્રિજ્યાવાળા લોખંડના તાર સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. બંને તારમાંથી વિધુતપ્રવાહ પસાર થાય છે, તો તાંબા અને લોખંડના તારમાં વિધુતપ્રવાહ ઘનતાનો ગુણોત્તર.....થશે.
    View Solution
  • 9
    આપેલ નળાકાર તારની લંબાઈ $100\,\%$ જેટલી વધેલી છે. વ્યાસમાં થતાં સતત ઘટાડાને લીધે તારના અવરોધમાં થતો ફેરફાર ................ $\%$ હશે.
    View Solution
  • 10
    આપેલ તંત્રમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોઘ કેટલો થાય?
    View Solution