પ્રબળ વિદ્યુતવિભાજકની તુલ્યવાહકતા પર મંદતા (ઓછી સાંદ્રતા) ની શું અસર થાય છે?
Easy
Download our app for free and get startedPlay store
c
તુલ્યવાહકતાની કિંમત પ્રબળ વિદ્યુતવિભાજકની માટે મંદન સાથે વધે છે. કારણે કે તુલ્યવાહકતા કદ પર આધારિત છે અને મંદન થતાં કદ વધે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $F{e^{2 + }}/Fe$ અને $S{n^{2 + }}/Sn$ વિદ્યુતધ્રુવ માટે પ્રમાણિત રીડકશન પોટેન્શિયલ ક્રમશ: $ - 0.44$ અને  $ - 0.14$ વૉલ્ટ છે.સેલ પ્રક્રિયા $F{e^{2 + }} + Sn\, \to Fe + S{n^{2 + }}$, માટે પ્રમાણિત $EMF$ ...............$\mathrm{V}$ છે.
    View Solution
  • 2
    એક કોષમાં, નીચે આપેલ પ્રક્રિયાઓ ભાગ લે છે.

    $Fe ^{2+} \rightarrow Fe ^{3+} + e ^{-} \quad E _{ Fe ^{3+} / Fe ^{2+}}=0.77 \,V$

    $2 I ^{-} \rightarrow I _{2}+2 e ^{-} \quad E _{ I _{2} / I ^{-}}^{0}=0.54 \,V$

    $298\,K$ પર, કોષ માં સ્વયંભૂ પ્રક્રિયા (આપમેળે પ્રક્રિયા) માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટન્શિયલ $x \times 10^{-2}\,V$ છે.તો $x$ નું મૂલ્ય $\dots\dots\dots$ છે.(નજીકનો પૂર્ણાંક)

    View Solution
  • 3
    જો કોષમાં $0.01 \,M$ વિદ્યુત વિભાજ્યનો અવરોધ $40$ ઓહ્‌મ છે. કોષ અચળાંક $0.4$ સેમી$^{-1}$ છે. તો તેમની મોલર વાહકતા ઓહ્‌મ$^{-1}$ સેમી$^{2}$ મોલ$^{-1}$ માં કેટલી થાય?
    View Solution
  • 4
    $25^{\circ} C$ તાપમાને કોષનો $emf$ ($V$ માં) શોધો 

    કોષ રચના: $M \left|\underset{0.01}{ M ^{2+}} \| \underset{0.0001}{ M ^{2+}}\right| M$

     (આપેલ છે:  $\frac{ RT }{ F }$ in $10=0.06$ ) $E _{ Cell }^{o}$ની કિંમત $4$ $volt$ છે.

    View Solution
  • 5
    નીચેના જલીય દ્રાવણમાંથી મહત્તમ વિદ્યુત વાહકતા કોની હશે?
    View Solution
  • 6
    કોષ પોટેન્શિયલને દર્શાવતું સમીકરણ નીચેનામાંથી કયું છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયો પદાર્થ બ્રોમાઇડ આયનો ધરાવતા જલીય દ્રાવણમાંથી $B{r_2}$ ને વિસ્થાપન કરે છે.
    View Solution
  • 8
    પ્રબળ વિદ્યુતવિભાજન કે જે......
    View Solution
  • 9
    $Cr$ અને $Na_2Cr_2O_7$ થી બનેલ બેટરી છે. જ્યારે આ બેટરી $Na_2Cr_2O_7 + Cr + H^{+}\rightarrow Cr^{3+} + H_2O + Na^{+}$ મુજબ ડીસ્ચાર્જ થાય ત્યારે રસાયણિક પ્રક્રિયા અસંતુલિત થાય છે. જો બેટરીના ચાર્જિગ દરમિયાન એક ફેરેડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. દ્રાવણમાંથી $Cr^{3+}$ દૂર થતાં મોલની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 10
    નીચેના પૈકી ક્યા આયન મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહિ?
    View Solution