પ્રબળ વિદ્યુતવિભાજકની તુલ્યવાહકતા પર મંદતા (ઓછી સાંદ્રતા) ની શું અસર થાય છે?
Easy
Download our app for free and get started
c તુલ્યવાહકતાની કિંમત પ્રબળ વિદ્યુતવિભાજકની માટે મંદન સાથે વધે છે. કારણે કે તુલ્યવાહકતા કદ પર આધારિત છે અને મંદન થતાં કદ વધે છે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$200\,cm^{3}$ દ્રાવણમાં $1.0\,g$ નિર્જળ $BaCl_2$ ધરાવતા દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.0058\,S\, cm^{-1}$ છે. તો દ્રાવણની મોલર અને તુલ્ય વાહકતા ગણો. $BaCl_2$ નો અણુભાર $= 208.$
$P, Q, R$ અને $S$ ના $E^{0}_{Red} $ નાં મૂલ્યો અનુક્રમે $-2.90\, V, +0.34\, V, +1.20\, V $ અને $-0.76\, V$ છે, તો તેઓની પ્રતિક્રિયાત્મકતાનો ઊતરતો ક્રમ ......થાય.