પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.5 \,sin \,(10 t + x)\,m$ હોય,તો તરંગનો વેગ કેટલો ..... $m/s$ થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન તણાવ ધરાવતા સોનોમીટરના તારની મૂળભૂત આવૃત્તિ $500 Hz$ છે,એક તારમાં તણાવ કેટલું  .... $\%$ વધારતાં $5$ સ્પંદ સંભળાય $?$
    View Solution
  • 2
    $x$ અને $y$ તીવ્રતા ધરાવતા તરંગો વચ્ચે સમય તફાવત $3T/2$ હોય ત્યાં તીવ્રતા
    View Solution
  • 3
    તરંગનું સમીકરણ $ y = A{\cos ^2}\left( {2\pi \;nt - 2\pi \frac{x}{\lambda }} \right) $ હોય,તો કંપવિસ્તાર આવૃત્તિ અને તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 4
    આપાત તરંગ $P$ હોય,તો પરાવર્તિત તરંગ કેવું થાય?
    View Solution
  • 5
    સ્થિર- શાંત પાણીમાં પથ્થર ફેકવામાં આવે છે, તો પાણીમાં વર્તૂળાકાર તરંગ - $pattern$ ઉદભવે છે અને બહારની તરફ ફેલાય છે. આ વર્તૂળાકાર ભાતની કેન્દ્રથી અંતર $ r $ હોય, તો તરંગનો કંપવિસ્તાર ........ ના સમપ્રમાણમાં ચલે છે.
    View Solution
  • 6
    એક અવાજનું ઉદગમ શ્રોતા તરફ અવાજની ઝડપ કરતાં $(1/10)$ ગણી ઝડપે ગતિ કરે છે. આભાસી અને વાસ્તવિક આવૃતિનો ગુણોત્તર કેટલી હોય.
    View Solution
  • 7
    ધ્વનિના ગુણઘર્મ $A$ કોલમમાં અને તે કોના પર આધાર રાખે છે,તે $B$ કોલમમાં આપેલ છે.તો

    કોલમ$- A$                                કોલમ$ -B$

    પીચ (Pitch)                            તરંગ આકાર (Waveform)

    ગુણવત્તા (Quality)                    આવૃત્તિ (Frequency)

    ધોંધાટ (Loudness)                   તીવ્રતા (Intensity)

    View Solution
  • 8
    $ y = a\cos (kx - \omega \,t) $ તરંગ સાથે બીજા તરંગનું સંપાતીકરણ કરવાથી સ્થિર તરંગ મળે છે.જો $x=0$ પાસે, નિસ્પંદ બિંદુ હોય,તો બીજા તરંગનું સમીકરણ શું હોય?
    View Solution
  • 9
    $A$ અને $B$ સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $4$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે, સ્વરકાંટા $A$ ની આવૃત્તિ $320 \,Hz$ છે. $B$ સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $4$ પ્રતિ સેકન્ડ થાય છે,તો $B$ સ્વરકાંટાની આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
    View Solution
  • 10
    સ્થિર સ્થિતિમાંથી અવલોકનકાર અચળ પ્રવેગથી સ્થિર ઉદ્‍ગમ તરફ ગતિ કરે છે.ઉદ્‍ગમ દ્રારા $n$ આવૃતિનું ઉત્સર્જન થાય છે.તો અવલોકનકારને સંભળાતી આવૃતિનો સમય વિરુઘ્ઘ આલેખ કેવો થાય?
    View Solution