પ્રિઝમ દ્વારા પીળા પ્રકાશનું વક્રીભવન થઈ ન્યૂનત્તમ વિચલન થાય છે. જો $ i_1$ અને $i_2$ આપાત કોણ અને નિર્ગમન કોણ છે ત્યારે .....
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીમાં $12\,m$ ઊંડાઇ પર માણસ પાણીથી $18\,m$ ઊંચાઇ પર રહેલા પક્ષીને કેટલા.......$m$ ઊંચાઇ પર દેખાશે?
    View Solution
  • 2
    ધટ્ટ અને પાતળા માધ્યમ વચ્ચેની સપાટી માટે ક્રાંતીકોણ $45^{\circ}$ છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ $3 \times 10^8\,m / s$ છે. ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ......... હશે.
    View Solution
  • 3
    પાણી અને કાંચના ક્રાંતિકકોણ માટે નીચે પૈકી કયું સાચું છે?
    View Solution
  • 4
    પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર $30^o$ ના આપાતકોણ આપાત થાય છે. અરીસા દ્વારા થતું વિચલન ........$^o$ છે.
    View Solution
  • 5
    $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતગોળ લેન્સ માટે વસ્તુ અંતર $u$ અને પ્રતિબિંબ અંતર $v$ વચ્ચેનો આલેખ $( u = v$ સંદર્ભ રેખા)
    View Solution
  • 6
    સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 7
    સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુકાંચ દ્વારા કેવું પ્રતિબિંબ મળે?
    View Solution
  • 8
    બિંદુવત વસ્તુ સમતલ બહિર્ગોળ લેન્સની સામે પડેલ છે.લેન્સની વક્ર સપાટીની ત્રિજ્યા $30 \;\mathrm{cm}$ અને વક્રીભવનાંક $1.5$ છે તો લેન્સની કેન્દ્રલંબાઈ ($\mathrm{cm}$ માં) કેટલી થશે?
    View Solution
  • 9
    એક કાંચનો વક્રીભવનાંક $1.5$ છે, શૂન્યાવકાશમાંથી પસાર થતાં પ્રકાશના કિરણની તંગલંબાઇ $6000\;\mathring A$ છે જે આ કાંચમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ કેટલા $\mathring A$ હશે?
    View Solution
  • 10
    કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
    View Solution