પ્રક્રિયા $A + B{\text{ }} \rightleftharpoons C + D$ માટે સંતુલન અચળાંક $10$ છે. જો પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક $203$ હોય, તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થશે ?
  • A$20.3$
  • B$10.3$
  • C$2.03$
  • D$203$
Diffcult
Download our app for free and get startedPlay store
a
\(K_c=\frac{K_{ f }}{K_r} \quad \therefore 10=\frac{203}{K_r} \quad \therefore K_r=20.3\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $200\,°C$ એ $PCl_5$ ની બાષ્પઘનતા $(V.D.) 60$ (અવલોકીત) છે તો $PCl_5$  માટે વિયોંજન અંશ ..........$\%$ (અણુભાર) $=$ $208.5$
    View Solution
  • 2
    $H_2, \,N_2$ અને $NH_3$ ના પ્રક્રિયા મિશ્રણનું આંશિક દબાણ અનુંક્રમે $2$ વાતા, $1$ વાતા. અને $3$ વાતા છે. જો $725\,K$ એ $N_2 + 3H_2 $ $\rightleftharpoons$ $ 2NH_3$ નું $K_P$ નું મૂલ્ય $4.28 \times 10^{-5}\,\, atm^{-2}$ હોય તો પ્રક્રિયા કઈ દિશામાં થશે ?
    View Solution
  • 3
    નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં વધુ સંતુલન નીપજ મેળવવા ઊંચુ તાપમાન અને ઊંચુ દબાણ મદદરૂપ છે ?
    View Solution
  • 4
    રાસાયણિક પ્રક્રિયા ઉદીપક $X$ દ્વારા ઉત્પ્રેરિત થાય છે. તેથી $X$ એ .... .
    View Solution
  • 5
    ફલાસ્કના કદમાં થતા ફેરફાર દ્વારા નીચેનામાંથી કયુ એક સંતુલન અસર પામતું નથી ?
    View Solution
  • 6
    પ્રક્રિયા ${N_2}{O_{4(g)}}\, \rightleftharpoons \,2N{O_{2(g)}}$ એક લિટરના ફ્લાસ્કમાં $N_2O_4$ ના $0.8$ મોલ લઇને શરૂ કરવામાં આવે છે. જો $298\,K$ તાપમાને સંતુલન અચળાંક $0.00466\,M$ હોય, તો $NO_2$ સંતુલન સાંદ્રતા ...........$M$ થશે.
    View Solution
  • 7
    જ્યારે $NaN{O_3}$ બંધ પાત્રમાં ગરમ ​​થાય છે, ત્યારે ${O_2}$ મુક્ત થાય છે અને $NaN{O_2}$ વધે છે. સંતુલન પર ... .
    View Solution
  • 8
    પ્રતિવર્તીં પ્રક્રિયા $A + B $ $\rightleftharpoons$ $ C + D$ માં સંતુલન $C$ અને $D$ ની સાંદ્રતા અનુક્રમે $0.8$ અને $0.8$ મોલ/લિટર છે, તો સંતુલન અચળાંક $K_c$ $= .....$ જ્યાં $A$ અને $B$ ના પ્રાંભિક મોલ $1$ છે 
    View Solution
  • 9
    આલ્કલાઇન માધ્યમમાં સલ્ફાઇડ આયન ધન સલ્ફર સાથે પ્રક્રિયા કરી બહુસંયોજક સલ્ફાઇડ આયન આપે છે. $S$ અને ${S^{2 - }}$ આયનમાંથી $S_2^{2 - }$ અને $S_3^{2 - }$ ના સર્જનના સંતુલન અચળાંક અનુક્રમે $1.7$ અને $5.3$ છે. તો $S_2^{2 - }$ અને $S$ માંથી  $S_3^{2 - }$ ના સર્જનનો સંતુલન અચળાંક ......... થશે.
    View Solution
  • 10
    રાસાયણિક સંતુલન સ્વભાવમાં ગતિશીલ છે કારણ કે
    View Solution