પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ..... પર આધાર રાખતો નથી.
  • A
    પ્રક્રિયકો અને નીપજોની ભૌતિક અવસ્થા
  • B
    એક જ નીપજ માટે જુદા જુદા પ્રક્રિયકોનો ઉપયોગ
  • C
    પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાઓનો સ્વભાવ
  • D
    સમાવિષ્ટ પ્રક્રિયકોના પ્રારંભિક કે અંતિમ તાપમાનોનો તફાવત
AIEEE 2003, Easy
Download our app for free and get startedPlay store
c
(c)According to Hess low, enthalpy change for a reaction does not depend on the nature of inter mediate reaction steps.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્બનના દહનથી બે ઓક્સાઈડ અનુક્રમે $CO$ અને $CO_2$ બને છે. તેઓની સર્જન એન્થાલ્પી અનુક્રમે $26$ કિલોકેલરી અને $94.3$ કિલોકેલરી છે, તો કાર્બનની દહન એન્થાલ્પી ...... કિલોકેલરી થાય.
    View Solution
  • 2
    એક મોલ $NH_3$ વાયુ અને એક મોલ $HCl$ વાયુ બંધ પાત્રમાં મિશ્ર થઈ એમોનિયમ ક્લોરાઈડ વાયુ બનાવે, તો .......
    View Solution
  • 3
    ચૂનાના પથ્થરનું ચૂનામાં રૂપાંતર

    $CaCO_3( s) \rightarrow CaO(s) + CO_2(g)$

    માટે $298\, K$ તાપમાને અને $1$ બાર દબાણે $\Delta H^o$ અને $\Delta S^o$ ના મૂલ્યો અનુક્રમે $+179.1 \,kJ\,mol^{-1}$ અને $160.2\,JK^{-1}$ છે. $\Delta H^o$ અને $\Delta S^o$ તાપમાન સાથે બદલાતા નથી તેમ માનતા ............. $\mathrm{K}$ તાપમાનથી ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે ?

    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યા પ્રક્રમ માટે$\Delta S$  ઋણ છે?
    View Solution
  • 5
    વ્યક્તિ રોજ $640\,g \,\,O_2$ શ્વાસમાં લે છે. જો બધો જ $O_2$ શર્કરાનું $CO_2$ અને $H_2O$ માં રૂપાંતર માટે વપરાતો હોય તો કેટલો સુક્રોઝ ($C_{12}H_{22}O_{11}$) એક દિવસમાં શરીરમાં વપરાશે અને કેટલા .....$kJ$ ઉષ્મા ઉત્પન્ન] થાય છે ? $\Delta _{Hcombustion\, of\, sucrose}= -5645\, kJ\, mol^{-1}$.
    View Solution
  • 6
    અચળ બાહ્ય દબાણ $3$ વાતા છે. આદર્શ વાયુનું $4$ $dm^3$ થી $6$ $dm^3$ કદનું પ્રસરણ દરમ્યાન થતું કાર્ય. .....$J$
    View Solution
  • 7
    $373 {~K}$ અને $1$ બાર દબાણ પર પાણી માટે $\Delta_{\text {vap }} {H}=41 {~kJ} {~mol}^{-1}$. માની લઈએ કે પાણીની વરાળ એક આદર્શ વાયુ છે જે પ્રવાહી પાણી કરતા ઘણો મોટો જથ્થો ધરાવે છે, પાણીના બાષ્પીભવન દરમિયાન આંતરિક ઊર્જામાં ફેરફાર $...... {kJ} {mol}^{-1}$ છે.

    [ઉપયોગ : $\left.{R}=8.3 \,{~J} \,{~mol}^{-1}\, {~K}^{-1}\right]$

    View Solution
  • 8
    $STP$ એ એક વાયુનું કદ $1.5\,L$ છે. તેને $1\,atm$. દબાણે $300\, J$ ઉષ્મા આપતા તેનું કદ $2\, L$ થાય છે. તો આ પ્રકમ માટે $\Delta U$ નુ મૂલ્ય કેટલા ......$J$ થશે ? $(1\,L-atm = 101\, J)$
    View Solution
  • 9
    $S + \frac{3}{2}{O_2} \to S{O_3} + 2x\,kcal$

    $S{O_2} + \frac{1}{2}{O_2} \to S{O_3} + y\,kcal$

    $S{O_2}$ની સર્જન ઉષ્માનું મૂલ્ય શોધો

    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યા ઉષ્માગતિકીય પ્રકમ માટે $\Delta U = 0$ થશે ?
    View Solution